Tag: Maharashtra government
મહારાષ્ટ્રમાં મેડિકલ ઓક્સિજન ટ્રાન્સપોર્ટ કરતા વાહનોને એમ્બ્યુલન્સનો...
મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના વાઈરસનું સંકટ હજી પણ ઘેરું છે, વિવિધ હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે અને એ સાથે ઓક્સિજનની માગણી પણ વધી રહી છે.
દર્દીઓને ઓક્સિજન સમયસર ઉપલબ્ધ...
મુંબઈ પોલીસ પાસેથી રક્ષણ લેવાની કંગનાએ ના...
મુંબઈઃ કેન્દ્રીય નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB) સંસ્થાએ અભિનેત્રી રિયા ચક્રવર્તિ સામે કેફી દ્રવ્યનો જે કેસ કર્યો છે એ વિશે સ્ફોટક માહિતી આપવા બદલ બોલીવૂડ અભિનેત્રી કંગના રણૌતે પોતાને રક્ષણ...
મહારાષ્ટ્ર સરકારને પૈસા આપવાની સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટને...
મુંબઈઃ દેશભરમાં હાલ કોરોના વાઈરસનો પ્રકોપ ચાલુ છે. છેલ્લા ચાર મહિનાથી કોરોના બીમારીના સંકટનો સામનો કરવામાં સૌ કોઈને ત્રાસ પડી રહ્યો છે. એ માટે મદદરૂપ થવા માટે અનેક સેવાભાવી...
મહારાષ્ટ્ર સરકારે ચીની કંપનીઓના 5000 કરોડના પ્રોજેક્ટ્સ...
મુંબઈઃ કેન્દ્રશાસિત પ્રદેશ લદાખના ગલવાન ખીણવિસ્તારમાં ચીની સૈનિકો સાથેની હિંસક અથડામણમાં ભારતના 20 સૈનિકોના મોતને લીધે ભારતમાં ચીનની વિરુદ્ધમાં વ્યાપક રોષ ફાટી નીકળ્યો છે. લોકો ચાઈનીઝ ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવાનો...
પોતાની મરજીથી કામ પર ન આવનારનો પગાર...
મુંબઈઃ મુંબઈ હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે એક મહત્ત્વના ચુકાદામાં જણાવ્યું છે કે એમ્પલોયર્સ કાયદા અંતર્ગત એવા કર્મચારીઓનો પગાર કાપી શકાય છે જેઓ એમની મરજીથી કામ પર આવતા નથી જે વિસ્તારોમાં...
મુંબઈ મહાપાલિકા નાગરિકોને કોરોના-પ્રતિબંધક HCQ ગોળીઓ આપશે
મુંબઈઃ કોરોના વાઈરસ રોગચાળાનો ફેલાવો રોકવા માટે સમગ્ર ભારત દેશે કમર કસી લીધી છે. રાષ્ટ્રીય સ્તરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉનની મુદતને 3 મે સુધી લંબાવી દીધી છે.
મુંબઈમાં મહાનગરપાલિકા...
કોરોના વાઈરસઃ મુંબઈમાં જિમ્નેશિયમ, થિયેટર, ઓડિટોરિયમ, સ્વિમિંગ...
મુંબઈ : કોરોના વાઈરસના ફેલાવાએ ઊભા કરેલા ગભરાટને પગલે મહારાષ્ટ્ર સરકારે એક નાટ્યાત્મક પગલું ભરીને મહારાષ્ટ્રના મુંબઈ, નવી મુંબઈ, થાણે, પુણે, પિંપરી અને ચિંચવડ અને નાગપુર શહેરોમાં તમામ જિમ્નેશિયમ,...
મહારાષ્ટ્રઃ શિક્ષણમાં મુસ્લિમોને 5 ટકા અનામતનો કાયદો...
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર રાજ્યમાં મુસ્લિમ સંપ્રદાયના વિદ્યાર્થીઓને શાળા અને કોલેજોમાં અનામત આપવા માટે કાયદો લાવવાની તૈયારી કરી રહી છે. આજે રાજ્યના અલ્પસંખ્યક મંત્રી નવાબ મલિકે આની જાહેરાત...
ભીમા-કોરેગાંવ હિંસા: કેસ એનઆઈને સોંપાતા રાજ્ય અને...
નવી દિલ્હી: ભીમા-કોરેગાંવ કેસમાં અચાનક નવો વળાંક આવ્યો છે અને કેન્દ્ર સરકારે આ કેસ એનઆઈએ(NIA) ને સોંપી દીધો. એક દિવસ પહેલા જ મહારાષ્ટ્ર સરકારે વર્ષ 2018માં થયેલા ભીમા-કોરેગાંવ મામલાની...
સચીન તેંડુલકરની સુરક્ષા પાછી ખેંચી લેવાઈ, આદિત્ય...
મુંબઈ - મહારાષ્ટ્ર સરકારે 45 જેટલા નામાંકિત નાગરિકો અને નેતાઓને સરકાર તરફથી પૂરા પાડવામાં આવતા સુરક્ષા કવચ અંગે ફેરવિચારણા કરી છે અને દંતકથાસમાન ક્રિકેટર તથા 'ભારત રત્ન' સમ્માનિત સચીન...