Tag: Kashmiri Pandit
ઈઝરાયલી ફિલ્મ-નિર્માતા લાપિડે ‘માફી માગી’, પણ…
મુંબઈઃ ગોવામાં હાલમાં જ યોજાઈ ગયેલા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) મહોત્સવના પૂર્ણાહુતિ સમારોહમાં 'ધ કશ્મીર ફાઈલ્સ' ફિલ્મની ટીકા કરવા બદલ ભારતભરમાં વગોવાયેલા ઈઝરાયલી ફિલ્મ નિર્માતા નદાવ લાપિડે...
શોપિયાંમાં કાશ્મીરી પંડિતની ગોળી મારીને હત્યા
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોની સામે આતંકવાદના હુમલા અટકવાનું નામ નથી લેતા. શોપિયામાં ફરી એક વાર એવું થયું છે, જ્યારે એક કાશ્મીરી પંડિતની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી,...
કાશ્મીરી હિન્દુઓએ કાશ્મીરમાંથી હિજરત કરવાની જરૂરઃ KPSS
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કીલિંગને કારણે પરિસ્થિતિ નાજુક છે. કાશ્મીરના શોપિયાંમાં મંગળવારે આતંકવાદીઓએ બે કાશ્મીરી પંડિતોને ગોળી મારી હતી, જેમાં એકનું મોત થયું છે, જ્યારે બીજો ઘાયલ થયો છે. આ...
‘ધ કશ્મીર ફાઇલ્સ’ને ખોટી કહેનાર હવે શું...
મુંબઈઃ આતંકવાદીઓએ કશ્મીરી પંડિતોને ધમકી આપી છે કે તેઓ કાશ્મીરમાંથી ચાલ્યા જાય. જમ્મુ-કશ્મીરના બડગામ જિલ્લામાં આતંકવાદીઓએ રાહુલની હત્યા કરી હતી, ત્યારે બોલીવૂડ એક્ટર અનુપમ ખેરે 12 મેએ કશ્મીરી પંડિત...
182 કશ્મીરી-પંડિતોને હરિયાણામાં જમીનના પ્લોટ સુપરત કરાયા
ચંડીગઢઃ 1991 અને 1993 વર્ષો દરમિયાન હરિયાણાના ઝજ્જરમાં જમીન ખરીદનાર કશ્મીરી પંડિત પરિવારો માટે 30 વર્ષ લાંબી રાહનો આજે અંત આવી ગયો. હરિયાણાની સરકારે એમને તે પ્લોટના માલિકી હક...
J-Kમાં વિસ્થાપિતોને સંપત્તિ પરત મેળવી આપવાનો રસ્તો...
શ્રીનગરઃ મોદી સરકારે બીજા કાર્યકાળના પ્રારંભમાં જ જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને ખતમ કરીને આર્ટિકલ 370 અને કલમ 35-Aને દૂર કરી હતી. એ રીતે ‘એક દેશ એક નિશાન’નું સપનું સાકાર કર્યું...
ગાંધીને પ્રિય ‘વૈષ્ણવ જન’ હવે કશ્મીરી ભાષામાં…
ગાંધીજીએ એક વાર કહેલુંઃ આઇ સી લાઇટ ઓન્લી ઇન કશ્મીર... એ સમયમાં જ્યારે દેશ આખો કોમી દાવાનળથી ભભૂકતો હતો ત્યારે કદાચ કશ્મીર એક માત્ર એવો પ્રદેશ હતો જ્યાં શાંતિ...
કશ્મીરી પંડિતોના ઘાટીમાં પુનર્વસન માટે કેન્દ્ર પર...
નવી દિલ્હી- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) એ નરેન્દ્ર મોદી સરકારને સલાહ આપી છે કે, તે કશ્મીરી પંડિતો માટે કન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કશ્મીરમાં અલગથી કોલોની બનાવે. આરએસએસ એ માગ કરી...
ફારુક અબ્દુલ્લાને ધક્કે ચડાવી કશ્મીરી પંડિતોએ પોકાર્યાં...
શ્રીનગર- જમ્મુ કશ્મીરમાં ગુરુવારે નેશનલ કોન્ફરન્સ (NC)ના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લા સાથે ધક્કામુક્કીનો મામલો સામે આવ્યો છે. ફારુક અબ્દુલ્લા સાથે શ્રીનગરમાં જ્યેષ્ઠા દેવી મંદિરની બહાર કશ્મીરી પંડિતોએ ધક્કામુક્કી કરી છે....
રાહુલ ગાંધીની જાહેરાતઃ ‘હું કશ્મીરી બ્રાહ્મણ છું,...
પુષ્કર (રાજસ્થાન) - કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે પુષ્કર સરોવરના કિનારે પૂજા કરી હતી અને જણાવ્યું કે ‘પોતે કૌલ બ્રાહ્મણ (કશ્મીરી બ્રાહ્મણ) છે અને દત્તાત્રેય ગોત્ર ધરાવે છે.’
રાહુલ ગાંધીએ...