Tag: Jammu Kashmir
કાશ્મીરમાં ફરી ટાર્ગેટ કિલિંગઃ કાશ્મીરી પંડિતની ગોળી...
શ્રીનગરઃ દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદીઓએ એક કાશ્મીરી પંડિતને ગોળી મારી દીધી હતી. ઘાયલને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પણ રસ્તામાં તેનું મોત થયું હતું. આતંકવાદીઓએ 40 વર્ષના સંજય...
જમ્મુના નરવાલમાં બે બોમ્બધડાકાઃ સાત ઘાયલ
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના જમ્મુના નરવાલ વિસ્તારમાં એક પછી એક બે બોમ્બધડાકા થયા છે. આ બોમ્બધડાકા સાત લોકો ઇજાગ્રસ્ત થવાના અહેવાલ છે. બધા ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ધડાકા...
ટાર્ગેટ કિલિંગ પછી જમ્મુમાં CRPFના 1800 જવાનો...
જમ્મુઃ રાજૌરી જિલ્લાના ઢાંગરી ગામમાં છ નિર્દોષ લોકોના હત્યારાના આંતકવાદીઓને હવે નહીં બચે. કેન્દ્ર સરકારે આ આતંકવાદી ઘટનાની કડક નોંધ લેતાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)ની 18 વધારાની ટુકડીઓને...
રાજૌરીમાં ગોળીબાર પછી IED ધડાકોઃ પાંચનાં મોત
રાજૌરીઃ જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલામાં મૃતકોની સંખ્યા ચાર થઈ છે. ત્યાર બાદ એક IED ધડાકો પણ થયો છે અને આ ધડાકામાં એક બાળકનું મોત થયું છે અને પાંચ...
શોપિયાંમાં કાશ્મીરી પંડિતની ગોળી મારીને હત્યા
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોની સામે આતંકવાદના હુમલા અટકવાનું નામ નથી લેતા. શોપિયામાં ફરી એક વાર એવું થયું છે, જ્યારે એક કાશ્મીરી પંડિતની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી,...
અમરનાથ યાત્રીઓ પર આતંકી હુમલો નિષ્ફળ બનાવાયો
શ્રીનગરઃ જમ્મુ અને કશ્મીરના પોલીસતંત્રએ ગઈ કાલે એક ત્વરિત પગલું ભરીને શ્રીનગરમાં બે આતંકવાદીને ખતમ કર્યા હતા. એમાંનો એક પાકિસ્તાની હતો. બંને આતંકવાદીએ આગામી અમરનાથ યાત્રા પર હુમલો કરવાનો...
કશ્મીરી પંડિતોને આતંકવાદી સંગઠનની મોતની ધમકી
શ્રીનગરઃ લશ્કર-એ-ઈસ્લામ નામના ત્રાસવાદી સંગઠને જમ્મુ અને કશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશના પુલવામા જિલ્લામાં હાવલ ટ્રાન્ઝિટ કેમ્પમાં રહેતા કશ્મીરી પંડિતોને ધમકી આપી છે કે તેઓ ચાલ્યા જાય નહીં તો એમણે મોતનો...
J-K વહીવટી તંત્રએ ઓપરેટરો માટે ડ્રોનનું રજિસ્ટ્રેશન...
જમ્મુઃ ગયા વર્ષે જૂનમાં જમ્મુમાં એર ફોર્સના ટેક્નિકલ એરપોર્ટ પર ડ્રોન હુમલા પછી સતર્ક થયેલા જમ્મુ-કાશ્મીર વહીવટી મંડળે ડ્રોન ઉડાન માટે ઇચ્છુક લોકોને દિશા-નિર્દેશ આપ્યા હતા કે સંબંધિત જિલ્લાધિકારીઓની...
જમ્મુ-કાશ્મીર, UP અને પંજાબમાં ભૂકંપનો આંચકો અનુભવાયો
નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીર, દિલ્હી-NCR સહિત દેશના અન્ય વિસ્તારોમાં શનિવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જમ્મુ-કાશ્મીરની કાશ્મીર ખીણ અને જમ્મુના કેટલાક ભાગમાં ભૂકંપના તેજ આચકા અનુભવાયા હતા. આ...
દુર્ઘટના પછી વૈષ્ણોદેવીનાં દર્શન માટે માત્ર ઓનલાઇન...
કટરાઃ વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગની બનેલી દુર્ઘટનામાંથી બોધપાઠ લાઈને અધિકારીઓએ હવે સુરક્ષા-વ્યવસ્થાનો કડક બંદોબસ્ત કરી દીધો છે. શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડે મંગળવારે ઘોષણા કરી હતી કે યાત્રા માટે યાત્રાની...