Tag: Indians
ઓસ્ટ્રેલિયામાં તિરંગો લહેરાવતા ભારતીયો પર ખાલિસ્તાનીઓનો હુમલો
મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીયો પર ખાલિસ્તાનવાદીઓ દ્વારા ફરી હુમલો કરવામાં આવ્યો છે. નવા બનાવની જાણ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પોસ્ટ કરાયેલા એક વીડિયોને કારણે થઈ છે. ઓસ્ટ્રેલિયા ટુડે અખબારે...
અમેરિકાની નવી યોજનાઓ ભારતીય વિઝા-અરજદારોનો સમય બચાવશે
નવી દિલ્હીઃ અમેરિકા માટે વિઝા મંજૂરીની રાહ જોતાં ભારતીયો માટે સારા સમાચાર છે. એમને હવે આ વિઝા ટૂંક સમયમાં મળી જશે, કારણ કે અમેરિકાની સરકારે અનેક નવાં પગલાં લીધાં...
નેપાળ વિમાન દુર્ઘટનાઃ UPનાં ચાર, બિહારના એક...
ગાઝીપુરઃ નેપાળમાં રવિવારે દુખદ વિમાન દુર્ઘટના બની હતી, જેમાં આશરે 68 લોકોનાં મોત થયાં હતાં. મૃતકોમાં પાંચ ભારતીય પણ હતા, જે ઉત્તર પ્રદેશના ગાઝીપુર અને બિહારના સીતામઢી જિલ્લાના રહેવાસી...
નેપાળમાં વિમાન દુર્ઘટનાઃ પાંચ ભારતીયોનાં કરૂણ મરણ
કાઠમંડુઃ નેપાળમાં યેતી એરવેઝનું 72-સીટવાળું 68 પ્રવાસી અને ચાર ક્રૂ સભ્યો સાથેનું એક પેસેન્જર વિમાન આજે પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટના રનવે નજીક દુર્ઘટનાગ્રસ્ત થતાં ઓછામાં ઓછા 42 જણના મરણ નિપજ્યા...
ભારતીયો માટે 3,000 બ્રિટિશ-વિઝાને સુનકે આપી મંજૂરી
લંડનઃ ઈન્ડોનેશિયાના બાલીમાં 17મા G20 શિખર સંમેલન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક થયાના અમુક કલાકોમાં જ બ્રિટનના વડા પ્રધાન રિશી સુનકે ભારતમાંથી બ્રિટનમાં કામ કરવા આવવા માગતા...
માલદીવમાં ગેરેજમાં આગ લાગતાં 8 ભારતીયોનાં મરણ
માલેઃ ટાપુરાષ્ટ્ર માલદીવના એમ. નિરુફીગે વિસ્તારમાં આવેલા એક મકાનના ગેરેજમાં ગઈ કાલે મધરાત બાદ 12.17 વાગ્યે ભીષણ આગની દુર્ઘટના બની હતી. એમાં આઠ ભારતીયો સહિત 11 જણના કરૂણ મરણ...
‘ઇન્ડિયા યુકે એચિવર્સ ઓનર્સ’: 75 પ્રતિભાશાળી ભારતીયોનું...
નવી દિલ્હીઃ સમગ્ર ભારતમાં આજે સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે તાજેતરમાં જ ભારતીય મૂળના રિશી સુનકના ઈંગ્લેન્ડના વડાપ્રધાન બનવાના સમાચાર ખૂબ ચર્ચામાં રહ્યા. 1947 પહેલા બસો...
દેશમાં મોંઘવારીને લીધે લોકોની ખરીદશક્તિ ઘટી
નવી દિલ્હીઃ દેશમાં મોંઘવારીને લીધે લોકોની ખર્ચશક્તિ ઘટી ગઈ છે. દેશની 80 ટકા વસતિ દૈનિક રૂ. 163થી પણ ઓછો ખર્ચ કરી રહી છે. ભારતીયો તેમની કુલ આવકના સરેરાશ 30...
ચીન બે વર્ષ પછી ભારતીય વિદ્યાર્થીઓને વિસા...
બીજિંગઃ ચીને ભારતીય વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. ચીને કોવિડના પ્રતિબંધોને કારણે ફસાયેલા હજારો વિદ્યાર્થીઓને બે વર્ષ કરતાં વધુ સમય પછી વિસા જારી કરવાનું એલાન કર્યું છે. ચીન આ...
USમાં ભારતીયો દ્વારા ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની ભવ્ય...
અમદાવાદઃ દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે વિદેશમાં રહેતા ભારતીયો પણ આ ઉત્સવમાં એટલા જ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. ખાસ કરીને અમેરિકા રહેતા ભારતીયોએ 75મા...