Tag: home vastu tips
નવું ઘર બનાવતા પહેલા વાસ્તુને સંપૂર્ણપણે સમજવું...
શું તમે ક્યારેય તમારા વિચારોને પ્રેમ કર્યો છે? એક વિચાર જીવન બદલી શકે છે. ભાષા અને અભિવ્યક્તિ બદલાય તો શબ્દો પણ બદલાય. ખયાલ, તસવ્વુર, ઈમેજીનેશન, કલ્પના જેવા અનેક શબ્દો...
વાસ્તુ: શું ખરેખર ઈશ્વર હોય છે?
વસંત પંચમી એટલે સરસ્વતી પૂજાનો દિવસ. આ દિવસે કોઈને પીળી વસ્તુ ભેટમાં આપી શકાય. કુદરત પણ જાણે શૃંગાર રસથી સજેલી દેખાય. આ દિવસે નવા પુસ્તકોનું પણ પૂજન થાય. એટલે...
વાસ્તુ: આર્થિક સંકડામણ માંથી બહાર આવવાનો કોઈ...
તમને શું ગમે? આવો સવાલ પુછાય એટલે મનમાં ગમતી વાતોની વણઝાર ઉગે. ક્યાંક ઓરતા પણ જાગે. અને પછી ખબર પડે કે એ તો સાવ અમસ્તું જ પૂછવામાં આવેલું વાક્ય...
વાસ્તુ: ઈશાનનો દોષ હૃદયને તકલીફ આપી શકે...
તમે કોઈ ખોટા માણસ સાથે જીભાજોડી કરો તો શું થાય? તમે થાકી જાવ પણ પેલો માણસ પોતાની મમત ન મુકે. એના મનમાં પહેલે થી જ કોઈ ગેરમાન્યતા ઘર કરી...
વાસ્તુ: શું તમારો બેડરૂમ અગ્નિકોણમાં તો નથી...
શું તમે કોઈના ચોકીદાર કે ન્યાયાધીશ તો નથી બની ગયા ને? ક્યારેક કોઈ કારણ વિના કેટલાક લોકો જાણે પોતે જ સર્વે સર્વાં હોય એવા વહેમમાં યા તો કોઈના જીવનમાં...
વાસ્તુ: ઘરમાં સ્ટોરેજ વાળા બેડ પર સુવું...
દિવાળી આવે એટલે સફાઈનો વિચાર આવે. માળિયા સાફ થાય અને ખાના પણ સાફ થાય. ઘરમાં ભરાઈ રહેલો કચરો બહાર નીકળવા લાગે. વાસણોને ચમકાવીને પાછા ગોઠવવામાં આવે. ઘરની રોનક બદલવા...
વાસ્તુ: માત્ર ઈશાન દિશાને જ કેમ શ્રેષ્ઠ...
સમય એનું કામ કરે જ છે. માત્ર ધર્મગ્રંથોને વાંચવાથી જો સાત્વિક થઇ જવાતું હોત તો સમાચાર પત્રોમાં ઘણા સમાચારો સારા સ્વરૂપે આવતા હોત. સાચો ધર્મ એ છે કે જે...
વાસ્તુ અને કર્મ એક બીજા સાથે જોડાયેલા...
શિક્ષણનું ધામ વાસનાનું મુકામ ન બને એ સમાજની જવાબદારી છે. તો પણ વારે તહેવારે કોઈને કોઈ એવા સમાચાર આવે છે કે મન વિચલિત થઇ જાય. શ્રેષ્ઠ શિક્ષકની પસંદગી માત્ર...
સકારાત્મક ઊર્જા વધારવા વાસ્તુમાં કોઈ ઉપાય ખરો?
જેમ દરેક જગ્યાએ પાણી સપાટી પરથી તો સરખું જ લાગે છે તેવી રીતે જ દરેક માણસ બહારથી તો એક સરખા જ લાગે છે. અંદરથી કેટલું ઊંડાણ છે અને કેટલું...
ઘરમાં તોડફોડ વિના વાસ્તુમાં સુધારા આવે ખરા?
વિદ્યાર્થી જયારે માત્ર પરીક્ષાર્થી બની જાય ત્યારે આવનારા સમાજનો વિચાર પણ રુંવાડા ઉભા કરી દેનાર હોય છે. માત્ર ફી ભરી દેવાથી કે પરીક્ષા પાસ કરી દેવાથી જો જ્ઞાન પ્રાપ્ત...