Tag: Hindus
સુપ્રીમમાં 100-વર્ષથી જૂની મસ્જિદોના સર્વેની અરજી કરાઈ
નવી દિલ્હીઃ દેશમાં ચાલી રહેલા મંદિર-મસ્જિદ વિવાદની વચ્ચે સુપ્રીમ કોર્ટમાં એક જનહિતની અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં માગ કરવામાં આવી છે કે દેશની 100 વર્ષથી પણ જૂની બધી...
જ્ઞાનવાપી, કૃષ્ણ જન્મભૂમિ, હિન્દુઓને સોંપાયઃ મુસ્લિમ બુદ્ધિજીવીઓ
નવી દિલ્હીઃ જ્ઞાનવાપીમાં શિવલિંગ મળ્યા પછી એ સાબિત થઈ ગયું છે કે મુગલ આક્રમણકારીઓએ મંદિર તોડીને મસ્જિદ બનાવી હતી. જેથી દેશના મુસ્લિમ બુદ્ધિજીવીઓ દ્વારા જ્ઞાનવાપીને હિન્દુ ભાઈઓને સોંપવાની વાત...
ભાજપ હિન્દુઓને મુસલમાનો વિરુદ્ધ ભડકાવે છેઃ ઓવૈસી
બનાસકાંઠાઃ વડગામના મજાદર નજીક AIMIMના રાષ્ટ્ર્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ વિધાનસભાની ૨૦૨૨ની ચૂંટણીને અનુલક્ષીને જંગી સભાને સંબોધતાં ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ભાજપ...
સિંગાપોરે ‘કશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો
સિંગાપોરઃ કશ્મીરી પંડિત હિન્દુઓની હિજરત વિષય પર દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીની હિન્દી ફિલ્મ ‘ધ કશ્મીર ફાઈલ્સ’એ દેશભરમાં ધૂમ મચાવી દીધી છે, પરંતુ સિંગાપોર દેશની સરકારે આ ફિલ્મના પ્રદર્શન પર પ્રતિબંધ...
અક્ષય તૃતિયા (અખા ત્રીજ) પર્વની ઉજવણી…
ભોપાલમાં સમુહલગ્ન સમારોહમાં લગ્નગ્રંથિથી બંધાયા બાદ પોઝ આપતાં નવદંપતી.
સદ્દભાવનાઃ હિન્દુ-મુસ્લિમોએ જહાંગીરપુરીમાં સાથે મળીને ‘તિરંગા-યાત્રા’ કાઢી
નવી દિલ્હીઃ અહીંના જહાંગીરપુરી મોહલ્લામાં કોમી વાતાવરણને બગાડનાર હિંસક અથડામણો થયાના એક અઠવાડિયા બાદ, ગઈ કાલે હિન્દુ અને મુસ્લિમ, બંને સમાજના લોકો ‘તિરંગા યાત્રા’માં સામેલ થયાં હતાં અને દેશમાં...
‘મુસ્લિમ કેરી’નો બહિષ્કાર કરવાની હિન્દુવાદી જૂથોની હાકલ
બેંગલુરુઃ હિજાબ અને હલાલ વિવાદ બાદ હવે કર્ણાટકમાં નવો વિવાદ જાગ્યો છે. જમણેરી ઝોકવાળા અમુક હિન્દીવાદી જૂથોએ ‘કેરી ફતવો’ બહાર પાડ્યો છે અને રાજ્યમાં હિન્દુ લોકોને અપીલ કરી છે...
ભોપાલમાં વેબસિરીઝ ‘આશ્રમ’ના સેટ પર તોડફોડ કરાઈ
ભોપાલઃ બજરંગ દળના કાર્યકર્તાઓએ અત્રે વેબસિરીઝ 'આશ્રમ'ની ત્રીજી આવૃત્તિના સેટ પર ગઈ કાલે કથિતપણે તોડફોડ કર્યાનો અહેવાલ છે. એમણે વેબસિરીઝ અને ફિલ્મોના જાણીતા નિર્માતા-દિગ્દર્શક પ્રકાશ ઝા ઉપર હુમલો પણ...
દુર્ગા-પૂજા મંડપો પરના હુમલા ‘પૂર્વયોજિત’: બાંગ્લાદેશના-ગૃહપ્રધાનનો દાવો
ઢાકાઃ બાંગ્લાદેશના ગૃહ પ્રધાન અસદુઝમાન ખાનનું કહેવું છે કે દેશમાં દુર્ગા પૂજા મંડપો પર કરવામાં આવેલા હુમલા પૂર્વયોજિત હતા અને આ હુમલાઓ કરવા પાછળનો ઈરાદો બાંગ્લાદેશમાં કોમી એખલાસનો નાશ...
હાઈકોર્ટે અમુક શરતો સાથે ચારધામ-યાત્રાને મંજૂરી આપી
દેહરાદૂનઃ નૈનીતાલ (ઉત્તરાખંડ) હાઈકોર્ટે ચારધામ યાત્રા પર પોતે જ અગાઉ મૂકેલા સ્ટે ઓર્ડરને હટાવી દીધો છે. શ્રદ્ધાળુઓ હવે અમુક શરતોને આધીન દર્શન કરી શકશે. હાઈકોર્ટે અમુક પ્રતિબંધ સાથે ચારધામ...