અયોધ્યામાં પૂરજોશમાં ચાલી રહ્યું છે કે રામ મંદિરનું બાંધકામ

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભગવાન શ્રી રામના જન્મસ્થળે ભવ્ય એવા રામ મંદિરનું બાંધકામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ છે તેની તસવીરી ઝલક.