Tag: Ayodhya
અયોધ્યામાં રામમંદિર 1-1-2024 સુધીમાં તૈયાર થઈ જશેઃ...
અગરતલાઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે જાહેરાત કરી છે કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર આવતા વર્ષની 1 જાન્યુઆરી સુધીમાં તૈયાર થઈ જશે.
જ્યાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે...
અયોધ્યા: બાબરી વિધ્વંસ કેસમાં અડવાણી સહિત તમામ...
બાબરી વિધ્વંસ કેસ : અયોધ્યાના વિવાદિત સ્ટ્રક્ચર ડિમોલિશન કેસમાં પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી સહિત તમામ આરોપીઓને બુધવારે મોટી રાહત મળી છે. હાઈકોર્ટની લખનૌ બેંચે અડવાણી, મુરલી મનોહર જોશી,...
અયોધ્યાનું રામમંદિર ભક્તો માટે 2024ના-જાન્યુઆરીથી ખુલ્લું મૂકાશે
અયોધ્યાઃ 2024ના જાન્યુઆરીમાં મકર સંક્રાંતિના દિવસે અયોધ્યાના રામ મંદિરમાં ગર્ભગૃહ સ્થાને રામલલાની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે ત્યારબાદ એ જ મહિનામાં મંદિર ભક્તો-શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે. રામ જન્મભૂમિ તીર્થ...
દીપોત્સવ: 15.76 લાખ દીવડા પ્રજ્વલિત કરાયા; વિશ્વવિક્રમ
અયોધ્યાઃ ઉત્તર પ્રદેશના આ પ્રસિદ્ધ યાત્રાસ્થળ ખાતે દિવાળી તહેવારની પૂર્વસંધ્યાએ, ગઈ કાલે સાંજે રાજ્ય સરકારપ્રેરિત દીપોત્સવ ઉજવણી નિમિત્તે સરયૂ નદીના કાંઠે 'રામ કી પૈડી' ઘાટ ખાતે 15 લાખ 76...
રામમંદિર બાંધકામ-ખર્ચ રૂ.1,800 કરોડથી કદાચ વધી જશે
અયોધ્યાઃ અત્રે ભવ્ય રામમંદિરના બાંધકામનો ખર્ચ આશરે રૂ. 1,800 કરોડનો અંદાજવામાં આવ્યો છે, પણ એ વધી જવાની સંભાવના છે. મંદિરની સંચાલક સંસ્થા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી...
રામ મંદિરના ગર્ભગૃહનું કામ પહેલી-જૂનથી શરૂ થશે
અયોધ્યાઃ રામ જન્મભૂમિ પર મંદિરના બાંધકામનું કામ હાલના દિવસોમાં પુરજોશમાં ચાલુ છે. પહેલી જૂનથી નિર્ધારિત માનચિત્રને અનુસાર એ શિલાઓનું સંયોજન શરૂ થવાનું છે. 15 જાન્યુઆરીએ વિશાળ જમીનમાં પાયાનું ખનન...
અયોધ્યામાં લતા દીદીને નામે ક્રોસરોડ બનશે
અયોધ્યાઃ ભારત રત્ન અને સૂર સમ્રાજ્ઞી સ્વ. લતા મંગેશકરના સન્માનમાં અયોધ્યામાં એક ન્યુ ક્રોસ રોડ (ચાર રસ્તા) બનાવવામાં આવશે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ આ અયોધ્યાની સમીક્ષા બેઠકમાં...
મથુરામાં પણ અયોધ્યા-કાશી જેવું ભવ્ય-મંદિર બંધાશેઃ હેમામાલિની
ઈન્દોરઃ ભારતીય જનતા પાર્ટીનાં મથુરાનાં સંસદસભ્ય હેમા માલિનીએ એવી આશા વ્યક્ત કરી છે કે અયોધ્યા અને કાશીની જેમ મથુરામાં પણ કાશી વિશ્વનાથ ધામ જેવું ભવ્ય મંદિર બંધાશે.
ગઈ કાલે અહીં...
રામ જન્મભૂમિને મક્કા, વેટિકન સિટીની જેમ વિક્સાવાશે
નાગપુરઃ વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)ના પ્રમુખ રવિન્દ્ર નારાયણ સિંહે કહ્યું છે કે અયોધ્યામાં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રને ખ્રિસ્તીઓના આસ્થાસ્થળ (રોમન કેથલિક ચર્ચના મુખ્યાલય) વેટિકન સિટી અને ઈસ્લામના પવિત્ર શહેર...
PM મોદીનું કોરિયન કોચને અયોધ્યાની મુલાકાત લેવા...
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટોક્યો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા પી. વી. સિંધુના દક્ષિણ-કોરિયાઇ કોચ પાર્ક તાએ-સાંગને અયોધ્યા જવાનું ઇજન આપ્યું છે. દેશના ઓલિમ્પિક વિજેતાઓની સાથે સોમવારે નાસ્તા...