Tag: Ayodhya
રામ મંદિરના ગર્ભગૃહનું કામ પહેલી-જૂનથી શરૂ થશે
અયોધ્યાઃ રામ જન્મભૂમિ પર મંદિરના બાંધકામનું કામ હાલના દિવસોમાં પુરજોશમાં ચાલુ છે. પહેલી જૂનથી નિર્ધારિત માનચિત્રને અનુસાર એ શિલાઓનું સંયોજન શરૂ થવાનું છે. 15 જાન્યુઆરીએ વિશાળ જમીનમાં પાયાનું ખનન...
અયોધ્યામાં લતા દીદીને નામે ક્રોસરોડ બનશે
અયોધ્યાઃ ભારત રત્ન અને સૂર સમ્રાજ્ઞી સ્વ. લતા મંગેશકરના સન્માનમાં અયોધ્યામાં એક ન્યુ ક્રોસ રોડ (ચાર રસ્તા) બનાવવામાં આવશે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ આ અયોધ્યાની સમીક્ષા બેઠકમાં...
મથુરામાં પણ અયોધ્યા-કાશી જેવું ભવ્ય-મંદિર બંધાશેઃ હેમામાલિની
ઈન્દોરઃ ભારતીય જનતા પાર્ટીનાં મથુરાનાં સંસદસભ્ય હેમા માલિનીએ એવી આશા વ્યક્ત કરી છે કે અયોધ્યા અને કાશીની જેમ મથુરામાં પણ કાશી વિશ્વનાથ ધામ જેવું ભવ્ય મંદિર બંધાશે.
ગઈ કાલે અહીં...
રામ જન્મભૂમિને મક્કા, વેટિકન સિટીની જેમ વિક્સાવાશે
નાગપુરઃ વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)ના પ્રમુખ રવિન્દ્ર નારાયણ સિંહે કહ્યું છે કે અયોધ્યામાં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રને ખ્રિસ્તીઓના આસ્થાસ્થળ (રોમન કેથલિક ચર્ચના મુખ્યાલય) વેટિકન સિટી અને ઈસ્લામના પવિત્ર શહેર...
PM મોદીનું કોરિયન કોચને અયોધ્યાની મુલાકાત લેવા...
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટોક્યો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા પી. વી. સિંધુના દક્ષિણ-કોરિયાઇ કોચ પાર્ક તાએ-સાંગને અયોધ્યા જવાનું ઇજન આપ્યું છે. દેશના ઓલિમ્પિક વિજેતાઓની સાથે સોમવારે નાસ્તા...
અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ-કાર્ય 2025માં પૂરું થશે
નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિરમાં વર્ષ 2023ના ડિસેમ્બર મહિનાથી સામાન્ય લોકો માટે દર્શન શરૂ થશે. રામ મંદિર ટ્રસ્ટનાં સૂત્રોના જણાવ્યા મુજબ 2025 સુધી રામ મંદિરનું બાંધકામ પૂરું થઈ જશે....
ભારતીય જનતા યુવા મોરચાએ મોરચો કાઢ્યો; 40ની-અટકાયત
મુંબઈઃ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે જમીનની ખરીદીમાં કથિતપણે કૌભાંડ કરાયું હોવાના વિવાદને કારણે કેન્દ્રીય શાસક ભારતીય જનતા પાર્ટી અને વિરોધપક્ષો વચ્ચે થોડીક તંગદિલી ઊભી થઈ છે. દેશભરમાં બંને...
રામ મંદિર માટેના જમીન-સોદામાં સપાની CBI તપાસની...
અયોધ્યાઃ રામ જન્મભૂમિ ટ્રસ્ટ પર રામ મંદિર માટે જમીન ખરીદવામાં મોટો ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. જેને લઈને ઉત્તર પ્રદેશના રાજકારણમાં ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ટ્રસ્ટ પર એ આરોપ આપ...
અક્ષયકુમારે અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા…
અક્ષય બાદમાં લખનઉમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને જઈને મળ્યો હતો.
(તસવીર સૌજન્યઃ અક્ષય કુમાર, નુસરત ભરૂચા, Lyca Productions ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ)
ચાંદીની ઈંટ ન મોકલવાની રામમંદિર ટ્રસ્ટની વિનંતી
અયોધ્યાઃ અહીં રામમંદિરના બાંધકામ માટે હિન્દુ લોકો પાસેથી દાન એકત્ર કરી રહેલી સંસ્થા શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્રના સભ્યોએ દાતાઓ જોગ નમ્ર વિનંતી બહાર પાડી છે અને કહ્યું છે કે તેઓ...