Tag: Fake News
ભારત-વિરુદ્ધ કુપ્રચાર કરતી 20-યૂટ્યૂબ ચેનલોને સરકારે બ્લોક-કરી
નવી દિલ્હીઃ ગુપ્તચર એજન્સીઓ અને કેન્દ્રીય માહિતી-પ્રસારણ મંત્રાલયે સમન્વિત પ્રયાસ કરીને યૂટ્યૂબ પરની એવી 20 ચેનલો અને બે વેબસાઈટને બ્લોક કરી દેવાનો આદેશ આપ્યો છે જેની પરથી ભારતની વિરુદ્ધ...
ફેક ન્યૂઝ ફેલાવવા સોશિયલ-મિડિયાનો ભરપૂર ઉપયોગઃ સુપ્રીમ...
નવી દિલ્હીઃ જો તમે યુટ્યુબ પર જશો તો તમને માલૂમ પડશે કે ફેક ન્યૂઝ સરળતાથી ફરી રહ્યા છે અને કોઈ પણ વ્યક્તિ યુટ્યુબ પર કોઈ પણ જાતના ન્યૂઝ વહેતા...
અક્ષયકુમારે યૂટ્યૂબર પર 500-કરોડનો માનહાનિનો દાવો માંડ્યો
મુંબઈઃ પોતાની વિરુદ્ધ ફેક ન્યૂઝ ફેલાવવા બદલ બોલીવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારે એક યૂટ્યૂબ યુઝર પર રૂ. 500 કરોડનો માનહાનિનો દાવો માંડ્યો છે. રાશીદ સિદ્દિકી નામના એ યૂટ્યૂબરે એક ફેક...
ફેક ન્યૂઝ બંધ કરાવોઃ SCનો કેન્દ્રને આદેશ
નવી દિલ્હીઃ કોરોના વાઈરસ મહાબીમારીની શરૂઆત વખતે તબ્લીગી જમાત વિશે મિડિયા દ્વારા કરાયેલા રિપોર્ટિંગ સંબંધિત એક કેસ મામલે કેન્દ્ર સરકારે નોંધાવેલા સોગંદનામા વિશે સુપ્રીમ કોર્ટે આજે ભારે નારાજગી વ્યક્ત...
SBIએ ફેક ન્યૂઝથી બચવા ગ્રાહકોને સતર્ક કર્યા
નવી દિલ્હીઃ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ સોશિયલ મિડિયા પર ફેક ન્યૂઝથી બચવા માટે ગ્રાહકોને સતર્ક કર્યા છે. SBIએ ટ્વીટ કરીને ખાતાધારકો, ગ્રાહકોને કહ્યું છે કે આજકાલ સોશિયલ મિડિયા પર...
ભારત-વિરોધી પ્રચાર કરતા 453 પાકિસ્તાની એકાઉન્ટ્સને ફેસબુકે...
ન્યૂયોર્કઃ ભારતની વિરુદ્ધમાં પ્રચાર કરવામાં આવતો હોવાની ફરિયાદો થયા બાદ જોરદાર સપાટો બોલાવીને સોશિયલ નેટવર્કિંગ કંપની ફેસબુકે 453 પાકિસ્તાની એકાઉન્ટ્સને પોતાના પ્લેટફોર્મ પરથી સસ્પેન્ડ કર્યા છે.
આ પાકિસ્તાની એકાઉન્ટ્સ પરથી...
‘લંકેશ’ અરવિંદ ત્રિવેદીના નિધનના સમાચાર તદ્દન ખોટા
મુંબઈઃ ટેલિવિઝનની લોકપ્રિય સિરિયલ ‘રામાયણ’માં રાવણની ભૂમિકા ભજવનાર કલાકાર અરવિંદ ત્રિવેદીના નિધનના સમાચાર છેલ્લા અમુક દિવસોથી સોશિયલ મિડિયા પર ફરતા હતા, પણ એ તદ્દન ખોટા છે. અરવિંદભાઈના નિધનની અફવા...
કશ્મીર અંગે અફવા ફેલાવનાર પર કાર્યવાહી, 8...
નવી દિલ્હી- ગૃહ મંત્રાલયે જમ્મુ કશ્મીરની હાલની પરિસ્થિતિ અંગે ભ્રામક જાણકારી આપતાં અને અફવા ફેલાવનાર કેટલાક ટ્વીટર એકાઉન્ટ્સ બંધ કરવાની ભલામણ કરી છે. મળતી માહિતી મુજબ આમાં કુલ 8...
સાવધાનઃ પાકિસ્તાની મીડિયા ફેલાવી રહ્યું ખોટા ન્યૂઝ,...
નવી દિલ્હીઃ ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનના બાલાકોટમાં ઘુસીને જૈશના આતંકીઓના ઠેકાણાને ધ્વસ્ત કર્યા બાદ પાકિસ્તાન પ્રોપગેંડા ફેલાવવાના કામમાં લાગ્યું છે. પાકિસ્તાન આ મોકા પર ખોટા દાવાઓ કરી રહ્યું છે....
ફેક ન્યૂઝ મામલે સોશિયલ મીડિયા કંપની સામે...
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર આજકાલ ફેક ન્યુઝનો મારો વધી ગયો છે. આ પ્રકારના ફેક ન્યૂઝ ક્યારેક મોટી મુશ્કેલીને નોતરુ આપી દેતા હોય છે. ભારતમાં મોટી ગ્લોબલ ઈન્ટરનેટ અને...