Tag: Editor
અર્ણબ ગોસ્વામીની ધરપકડ કરોઃ કોંગ્રેસનું ગૃહપ્રધાનને આવેદનપત્ર
મુંબઈઃ રિપબ્લિક ટીવી ચેનલના વડા તંત્રી અર્ણબ ગોસ્વામી અને BARCના અધિકારી પાર્થો દાસગુપ્તા વચ્ચેની વોટ્સએપ ચેટમાં અનેક ગંભીર બાબતોનો પર્દાફાશ થયો છે. એને કારણે મહારાષ્ટ્ર અને રાષ્ટ્રીય સ્તરે રાજકારણ...
રિપબ્લિક-ટીવી પ્રાદેશિક ચેનલો શરૂ કરશેઃ અર્ણબ ગોસ્વામી
મુંબઈઃ સુપ્રીમ કોર્ટના આદેશ હેઠળ વચગાળાના જામીન પર છૂટેલા રિપબ્લિક ટીવીના વડા તંત્રી અર્ણબ ગોસ્વામીએ આજે સનસનાટીભરી જાહેરાત કરતા કહ્યું કે રિપબ્લિક મિડિયા કંપની એક વર્ષમાં પ્રાદેશિક ચેનલો શરૂ...
SC દ્વારા અર્ણબ ગોસ્વામીને વચગાળાના જામીન મંજૂર
નવી દિલ્હીઃ 2018ની નોંધાયેલા આત્મહત્યા માટે મજબૂર કરવાને લગતા એક કેસના સંબંધમાં મહારાષ્ટ્ર પોલીસે પકડેલા વરિષ્ઠ પત્રકાર અર્ણબ ગોસ્વામીને સુપ્રીમ કોર્ટે આજે વચગાળાના જામીન મંજૂર કર્યા છે. મુંબઈ હાઈકોર્ટે...
અર્ણબ ગોસ્વામી 14-દિવસ અદાલતી કસ્ટડીમાં; હાઈકોર્ટમાં જશે
મુંબઈઃ ઈન્ટિરીયર ડિઝાઈનર અને આર્કિટેક્ટ અન્વય નાઈક અને એમના માતાની આત્મહત્યાના 2018ના કેસના સંબંધમાં રિપબ્લિક ટીવી ચેનલના વડા તંત્રી અર્ણબ ગોસ્વામીને અલિબાગ જિલ્લા કોર્ટે 14-દિવસ સુધી અદાલતી કસ્ટડીમાં મોકલી...
ગોસ્વામીની ધરપકડ, સત્તાનો દુરુપયોગઃ અમિત શાહનો આક્રોશ
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રિપબ્લિક ટીવી ચેનલના વડા તંત્રી અર્ણબ ગોસ્વામીની આજે સવારે મુંબઈમાં કરાયેલી ધરપકડ મામલે રોષની લાગણી વ્યક્ત કરી છે. એમણે કહ્યું કે ગોસ્વામીની...
મુંબઈઃ રિપબ્લિક ટીવીના તંત્રી અર્ણબ ગોસ્વામીની ધરપકડ
મુંબઈઃ મહારાષ્ટ્ર ક્રાઈમ બ્રાન્ચ વિભાગના અધિકારીઓએ રિપબ્લિક ટીવી ચેનલના તંત્રી અર્ણબ ગોસ્વામીને આજે સવારે એમના ઘરમાં પ્રવેશીને ધરપકડ કરી છે.
રિપબ્લિક ટીવી ચેનલનો દાવો છે કે પોલીસ અધિકારીઓએ ગોસ્વામી પર...
અમારા માટે નગીનદાસ સંઘવી એટલે…
જાણીતા કટારલેખક, રાજકીય સમીક્ષક, ઇતિહાસ અને પોલિટીકલ સાયન્સના અધ્યાપક અને પદ્મશ્રી તેમજ વજુ કોટક સુવર્ણચંદ્રક જેવા અનેક સમ્માનોથી સમ્માનિત, નગીનબાપા તરીકે જાણીતા એવા પ્રખર વિદ્વાન નગીનદાસ સંઘવીએ આપણી વચ્ચેથી...
વજુ કોટકઃ ૬૦મી પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ…
‘ચિત્રલેખા-બીજ-જી’નાં સંસ્થાપક-તંત્રી વજુ કોટકને ૬૦મી પુણ્યતિથિ નિમિત્તે ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ
પૂરું નામ: વજુ લખમશી કોટક
જન્મ: ૩૦ જાન્યુઆરી, ૧૯૧૫-રાજકોટ
નિર્વાણદિન: ૨૯ નવેમ્બર, ૧૯૫૯-મુંબઈ
લેખક-પત્રકાર તરીકેની ઉજ્જવળ કારકિર્દીના અરસામાં વજુ કોટકની કલમે સ્પર્શ પામ્યો...
વજુ કોટકઃ ૫૯મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ…
‘ચિત્રલેખા-બીજ-જી’નાં સંસ્થાપક-તંત્રી વજુ કોટક નાની ઉંમરમાં ગુજરાતી પત્રકારત્વ અને સાહિત્યના ક્ષેત્રમાં વિપુલ માત્રામાં ઉત્તમ સર્જન કરી ગયાં.
જન્મઃ ૩૦ જાન્યુઆરી, ૧૯૧૫
વિદાયઃ ૨૯ નવેમ્બર, ૧૯૫૯
એમની ૫૯મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ રૂપે કલમ...