Home Tags Demonetisation

Tag: demonetisation

સુપ્રીમે નોટબંધીનો નિર્ણય યોગ્ય ગણાવ્યોઃ બધી અરજીઓ...

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે નવેમ્બર, 2016એ રૂ. 500 અને રૂ.1000ની કરન્સી નોટો પર લગાવેલા પ્રતિબંધ લગાવવાના નિર્ણયને પડકારતી અરજીઓને રદ કરીને સુપ્રીમ કોર્ટે નોટબંધીને કાયદેસર ગણાવી હતી. સરકારના આ...

નોટબંધી પર SCમાં સુનાવણી પૂર્ણ, અરજદારે લોકોને...

સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે 2016માં નોટબંધીને ખોટી રીતે જાહેર કરનારી અરજીઓ પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. કોર્ટે તમામ પક્ષકારોને 2 દિવસમાં લેખિત દલીલો રજૂ કરવા જણાવ્યું છે. ઉપરાંત...

નોટબંધી લગાડવાનું કારણ સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે 2016ની 8 નવેમ્બરની મધરાતથી દેશભરમાં નોટબંધી લાગુ કરવાનો નિર્ણય વિચારપૂર્વક લેવામાં આવ્યો હતો અને બનાવટી ચલણી નોટો, આતંકવાદી જૂથોનો આર્થિક...

સુપ્રીમ કોર્ટમાં નોટબંધીને લઈને સરકારે કર્યો બચાવ

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં 2016માં નોટબંધીનો જોરદાર બચાવ કર્યો છે. કોર્ટમાં દાખલ કરાયેલી એફિડેવિટમાં સરકારે જણાવ્યું છે કે કરચોરી રોકવા અને કાળાં નાણાંને અંકુશમાં લેવા માટે આ એક સારી...

નોટબંધી બાદ હાઉસિંગ માર્કેટમાં કાળુંનાણું 75-80% ઘટ્યું

નવી દિલ્હીઃ હાઉસિંગ બ્રોકરેજ બિઝનેસમાં સક્રિય કંપની એનરોકનું કહેવું છે કે 2016ના નવેમ્બરમાં નોટબંધી લાગુ કરાઈ હતી તે પછી દેશમાં પ્રાથમિક રહેણાંક બજારમાં રોકડ સોદાઓમાં 75-80% જેટલો ઘટાડો નોંધાયો...

જનતા પાસે વિક્રમી-પ્રમાણમાં રોકડ ઉપલબ્ધ છેઃ RBI

મુંબઈઃ ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)એ કહ્યું છે કે 2021ની 8 ઓક્ટોબરના રોજ સમાપ્ત થયેલા પખવાડિયા વખતે દેશની જનતા પાસે રૂ. 28.30 લાખ કરોડની રકમની ચલણી નોટો વ્યવહાર માટે ઉપલબ્ધ...

નોટબંધીએ કાળા નાણાંને મોટો ફટકો માર્યો હતોઃ...

નવી દિલ્હીઃ દેશભરમાં નોટબંધી નિર્ણય લાગુ કરાયો હતો તેને આજે, 8 નવેમ્બરે બરાબર ચાર વર્ષ પૂરા થયા. રૂ. 500 અને રૂ. 1000ની કરન્સી નોટને 8 નવેમ્બરની મધરાતથી જ ચલણમાંથી...

2000ની નોટનું છાપકામ બંધઃ શું હોઇ શકે...

નવી દિલ્હી: નોટબંધી પછી ચલણમાં અસ્તિત્વમાં આવેલી રૂ.2000 ની નોટનું હવે રિઝર્વ બેંકે છાપકામ (પ્રિન્ટિંગ) બંધ કરી દીધું છે. માહિતી મેળવવાના અધિકાર હેઠળ પુછવામાં આવેલા એક સવાલના જવાબમાં રિઝર્વ...

રૂ. 1000ના મૂલ્યની કરન્સી નોટ કાયમને માટે...

મુંબઈ - 1990ના દાયકાના અંત ભાગમાં દેશમાં ચલણી નોટોની તંગી દૂર કરવા માટે 1000ના મૂલ્યવાળી કરન્સી નોટો ચલણમાં મૂકવાની ભારતીય રિઝર્વ બેન્કને પરવાનગી આપતા કાયદાને રદ કરી દેવામાં આવ્યો...

કેવાયસીએ વધારી મુશ્કેલીઓ, લોકર બિઝનેસમાં ચિંતાના વાદળ

મુંબઈઃ ધનદોલતનો શુમાર હોય કે ગાંઠની કમાણી સાચવવાની હોય બેંકમાં લોકર હોવું એ પારિવારિક છતનું પ્રતીક આજે પણ માનવામાં આવે છે.હંમેશા ધમધમતાં રહેતાં આ લોકર બિઝનેસમાં જોકે હાલ ચિંતાના...