Tag: Corona effect
ખુશખબરઃ 25 મેથી શરૂ થશે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ
નવી દિલ્હીઃ દેશમાં 62 દિવસો પછી 25 મેથી સ્થાનિક ફ્લાઇટ્સનો પ્રારંભ થશે, એમ નાગરિક ઉડ્ડયનપ્રધાન હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે બધાં એરપોર્ટ્સ અને એરલાઇન્સ કંપનીઓને...
રેલવેએ બધી પેસેન્જર ટ્રેનો ત્રીજી મે સુધી...
નવી દિલ્હીઃ કોરોના વાઇરસના જોખમને જોતાં અને એનો ચેપ વધારે ફેલાય નહીં એના માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી મે, 2020 સુધી દેશભરમાં લોકડાઉન વધારવાનો નિર્ણય કર્યો છે. આ...
કોરોના સામેના યુદ્ધમાં અમે સરકારની પડખેઃ રાહુલ...
નવી દિલ્હીઃ કોંગ્રેસના સંસદસભ્ય અને પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે કોવિડ-19થી સંકળાયેલા કેટલાંક સૂચનો કર્યાં હતાં. તેમણે કહ્યું હતું...
કોરોના સામેના જંગમાં સેના પણ જંગ લડવા...
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસ ધીમે-ધીમે પ્રસરી રહ્યો છે. કોવિડ-19ને નિયંત્રિત કરવામાં સેનાના પ્રયાસોનો પણ પ્રસાર થઈ રહ્યો છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતે કહ્યું હતું...
દેશમાં 21 દિવસ લોકડાઉન: શું કહ્યું વડા...
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરાના સામેના જંગમાં રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે દેશ આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો છે. હું હાથ જોડીને પ્રાર્થના કરું...
ના, સંવેદના હજુ લોકડાઉન નથી થઇ…
રાજકોટઃ બપોરનો સમય છે. ધોમધખતો તાપ છે. દુકાન બંધ, ઓફિસો બંધ. વાહન પણ નથી નીકળતા. લોકડાઉન છે.
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર રૈયાચોકડી પાસે શહીદ પૂલની નીચે બે શ્રમિક...
માનવ શાને ફરે ગુમાનમાં, તારી કમાન કુદરતના...
વિજ્ઞાનની કરામતોથી કુદરતને હંફાવવા નીકળેલા કાળા માથાના માનવીને કોરોના નામના એક નાનકડા વાઇરસે જાણે લાચાર બનાવી દીધો છે. એક ગ્લોબલ વિલેજ-એક નાનકડા ગામમાં સમાઇ જવા આવેલી આખી દુનિયા અને...
પંજાબ, પુડુચેરી પછી મહારાષ્ટ્રમાં પણ કરફ્યુ લદાયો
મુંબઈઃ પંજાબ, પુડુચેરી પછી હવે મહારાષ્ટ્રમાં પણ કરફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે લોકો સાંભળતા ન હોવાથી હું મજબૂર છું અને પૂરા રાજ્યમાં...
કોરોનાના ટેસ્ટ માટેનું સૌપ્રથમ લાઇસન્સ અમદાવાદની કંપનીને...
અમદાવાદઃ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO)એ કોરોના વાઇરસની ટેસ્ટ કિટ બનાવવા માટે અમદાવાદ સ્થિત કંપનીને લાઇસન્સ આપ્યું છે, આ લાઇસન્સ મેળવનારી આ કંપની અત્યાર સુધી દેશમાં સૌપ્રથમ કંપની...
રાજ્યો લોકડાઉનને ના માનનારા સામે કાર્યવાહી કરે...
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે રાજ્યોને આદેશ કર્યો છે કે કોરોના વાઇરસ બંધનો સખતાઈપૂર્વક અમલ કરવામાં આવે અને એનું ઉલ્લંઘન કરવાવાળાઓની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. દેશમાં 80 જિલ્લાઓમાં સંપૂર્ણ...