Tag: Childrens
ઓસ્ટ્રેલિયામાં આંતરરાષ્ટ્રીય બાળશોષણ કૌભાંડનો પર્દાફાશ; 46-બાળકોને બચાવાયાં
કેનબેરાઃ ઓસ્ટ્રેલિયાની પોલીસે કહ્યું છે કે, એક આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન એબ્યુઝ (યૌન શોષણ) નેટવર્કની તપાસ પછી 46 બાળકોને બચાવી લેવામાં આવ્યાં છે અને આ સંદર્ભમાં 14 જણની ધરપકડ કરવામાં આવી...
કોરોના હાહાકાર વચ્ચે યૂરોપ, અમેરિકામાં જન્મી નવી...
નવી દિલ્હીઃ કોરોના વાયરસ કાળો વેર વર્તાવી રહ્યો છે અને આખી દુનિયા એની સામે ઝઝુમી રહી છે ત્યારે યૂરોપ, અમેરિકા અને બ્રિટનમાં એક અન્ય બીમારી સામે આવી છે. અહીંયા...
રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે વડાપ્રધાને કરી...
નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય બાળ પુરસ્કાર પ્રાપ્ત કરનારા બાળકો સાથે આજે મુલાકાત કરી. આ દરમિયાન પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે આ તમામ એવોર્ડ્સ એક પ્રકારે જીવનની શરુઆત છે....
રાજકોટ સીવિલની કે.ડી ચિલ્ડ્રન હોસ્પિટલમાં વધુ 3...
રાજકોટઃ સિવિલ હોસ્પિટલમાં આવેલી કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં ડિસેમ્બર મહિનામાં 111 બાળકોના મોત નીપજ્યા હતા. ત્યારબાદ જાન્યુઆરી મહિનાના પ્રથમ પાંચ દિવસમાં વધુ 13 બાળકોના મોત નીપજ્યા હતા. જ્યારે છેલ્લી એક...
રાજકોટમાં બાળકોના મોત મામલે કોંગ્રેસના નેતાઓ ધરણા...
અમદાવાદઃ સરકારી હોસ્પિટલમાં બે-પાંચ બાળકોના મોત થઈ જાય તો તે ગંભીર બાબત કહેવાય. પરંતુ ચોંકાવનારી વાત તો એ છે કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ મહિનામાં 352 નવજાત શિશુના...
કોટા હોસ્પિટલમાં 100 બાળકોના મોતઃ કેટલાક ઉપકરણોમાં...
જયપુરઃ રાજસ્થાનના કોટામાં જે.કે.લોન હોસ્પિટલમાં થયેલા નવજાત શિશુઓના મોતને લઈને રાજનીતિ ગરમાઈ રહી છે. આ મામલે રાજ્ય સરકારની તપાસમાં સામે આવ્યું છે કે ઈન્ક્યૂબેટર જેવા ઉપકરણોમાં કમી હતી અને...
રાજસ્થાનમાં 100 બાળકોના મોત પછી અશોક ગહેલોતે...
કોટાઃ રાજસ્થાનના કોટા સ્થિત જેકે લોન હોસ્પિટલમાં 100 બાળકોના મોત થવા મામલે અશોક ગહેલોતે સ્પષ્ટતા કરી છે. આ મામલે કોંગ્રેસ સરકાર ચારેય તરફથી ઘેરાયેલી છે. આ વચ્ચે મુખ્યમંત્રી અશોક...
પાકિસ્તાનના 75 ટકા બાળકો લખતા-વાંચતા નથી શીખી...
ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં દસ વર્ષ સુધીના 75 ટકા બાળકો 'લર્નિંગ ગરીબી'નો શિકાર છે. આનો અર્થ એ છે કે આ બાળકો કોઈ ફકરો યોગ્ય રીતે વાંચી શકતા નથી, ન તો લખી...
મોડે મોડે જાગી યોગી સરકારઃ બળાત્કારના કેસ...
લખનઉઃ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે મહિલાઓ તેમજ બાળકો પ્રત્યે વધી રહેલા ગુનાઓને ધ્યાને રાખતા વિશેષ તૈયારીઓ કરી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં આજે 33 પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી....
દિવાળીની અનોખી ઉજવણી કરતી સંસ્થાઓ અને બાળકો…
અમદાવાદ: દિવાળી એટલે ઉત્સાહ, ઉમંગ, ઉપહાર, પ્રકાશનું પર્વ. દરેકના ચહેરા પર સ્મિત સાથે ઉજવણી કરાવતા તહેવારને ઉજવવાની સૌની અનોખી રીત હોય છે. કેટલીક શાળાના બાળકો, સ્વેચ્છિક સંસ્થાઓ, સિવિલ હોસ્પિટલો...