Tag: Bhumi Pujan
સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવનું ભૂમિપૂજન
રાષ્ટ્રપતિએ તેમના પ્રવચનની શરૂઆત “કેમ છો, મને વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમના ઉદઘાટન કરીને આનંદ થયો છે” તેવા ગુજરાતી શબ્દો સાથે કરીને ઉપસ્થિત નાગરિકોનું તાળીઓથી અભિવાદન મેળવ્યું હતું.
કોવિંદે કહ્યું કે,...
ભૂમિપૂજન પહેલાં સર્વધર્મ પ્રાર્થનાસભા યોજોઃ વિપક્ષનો આગ્રહ
નવી દિલ્હીઃ સંસદસભ્યોને નવું સંસદભવન મળવાનું છે. નવા સંસદભવનના શિલાન્યાસ માટે 10 ડિસેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પૂજા કરવાના છે, પણ આ ભૂમિપૂજનનો અનેક વિરોધ પક્ષો વિરોધ કરી રહ્યા...
રામમંદિર ભૂમિપૂજન પ્રસંગે દીપિકા ચિખલિયાએ ખુશી વ્યક્ત...
મુંબઈઃ ભારતના ઈતિહાસમાં આજનો દિવસ ખૂબ મહત્ત્વનો અને યાદગાર છે, કારણ કે આજે ઉત્તર પ્રદેશના પ્રસિદ્ધ યાત્રાધામ અયોધ્યામાં ભગવાન શ્રીરામના બાળસ્વરૂપ રામલલાના જન્મસ્થળ, જ્યાં રામજન્મભૂમિ મંદિર બંધાવાનું છે ત્યાં...
અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજનની ભવ્ય તૈયારીઓ
અયોધ્યાઃ અયોધ્યામાં પાંચ ઓગસ્ટે શ્રીરામ મંદિરના ભૂમિપૂજનને લઈને ઉત્સાહ ચરમસીમાએ છે. રામનગરી સંપૂર્ણ રીતે સજ્જ છે. અયોધ્યાના રૂપરંગ બદલાઈ ચૂક્યાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને સુરક્ષા-વ્યવસ્થા કડક...
રામમંદિર ભૂમિપૂજનઃ માત્ર યોગીને આમંત્રણ; બીજા કોઈ...
લખનૌઃ અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજન માટે માત્ર ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને જ આમંત્રણ આપવામાં આવ્યું છે, બાકીના કોઈ રાજ્યના મુખ્ય પ્રધાનને નિમંત્રણ નથી આપવામાં આવ્યું. રામ જન્મભૂમિ...
40 કિલોની ચાંદીની ઈંટ મૂકીને મોદી કરશે...
અયોધ્યાઃ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન આવતી પાંચમી ઓગસ્ટે થશે. આ માટે હિન્દુ સમાજે હર્ષ વ્યક્ત કર્યો છે. મંદિર નિર્માણ માટે લોકોએ દાન કરવાનું શરૂ કર્યું છે. રામ...
રામ મંદિરના ભૂમિપૂજનમાં PM સહિત 50 VIP...
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં પાંચમીઓગસ્ટે રામ મંદિરના ભૂમિપૂજન માટે ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે જણાવ્યા મુજબ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભૂમિપૂજન કરશે. વડા...
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું ભૂમિપૂજન નવરાત્રિમાં થવાની...
અયોધ્યાઃ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણની તૈયારીઓ લગભગ પૂરી થઈ ચૂકી છે, પણ હવે રાહ જોવાય છે શુભ તારીખ અને શુભ મુહૂર્તની, જેથી ભૂમિ પૂજન થયા પછી નિર્માણ કાર્ય...