Tag: Bangladesh
ઢાકામાં મોદી બાંગ્લાદેશના રાજકીય નેતાઓ, યુવાધનને મળ્યા
ઢાકાઃ બાંગ્લાદેશની આઝાદીની 50મી – સુવર્ણજયંતીની ઉજવણીના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવા અહીં આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી બાંગ્લાદેશના 14-રાજકીય પક્ષોના જોડાણના નેતાઓને મળ્યા હતા. એ મુલાકાત દરમિયાન...
કોરોનાસંકટ બાદ પહેલો વિદેશપ્રવાસઃ મોદી શુક્રવારે બાંગ્લાદેશ...
નવી દિલ્હીઃ 2020માં કોરોનાવાઈરસ મહાબીમારી ફેલાયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહેલી જ વાર વિદેશ પ્રવાસે જવાના છે. તેઓ આવતીકાલે બાંગ્લાદેશ જશે. આ પ્રવાસ બે-દિવસનો રહેશે. પાટનગર ઢાકામાં મોદી...
મોદીની સુરક્ષા માટે કડક-બંદોબસ્ત રાખીશું: બાંગ્લાદેશી વિદેશપ્રધાન
ઢાકાઃ બાંગ્લાદેશના વિદેશ પ્રધાન એ.કે. અબ્દુલ મોમીને કહ્યું છે કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ અઠવાડિયાના અંતભાગમાં ઢાકા આવી રહ્યા છે ત્યારે એમને માટે સુરક્ષાનો અત્યંત કડક બંદોબસ્ત...
‘મેડ-ઈન-ઈન્ડિયા’ રસી સાથે બાંગ્લાદેશમાં કોરોના-રસીકરણ ઝુંબેશ શરૂ
ઢાકાઃ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઈન્ડિયા દ્વારા ભારતમાં નિર્માણ કરાયેલી કોરોના રસી ભારત સરકાર તરફથી સપ્લાય કરાયા બાદ બાંગ્લાદેશે આજથી તેનો દેશવ્યાપી રસીકરણ કાર્યક્રમ શરૂ કર્યો છે. આરોગ્યપ્રધાન ઝાહિદ મલેકે આજે...
વેક્સિન ડિપ્લોમસી, વેક્સિન મૈત્રીઃ ભારતે ચીનને હરાવ્યું
નવી દિલ્હીઃ જાગતિક મહાબીમારી કોરોના વાઈરસ સામેની લડાઈમાં કેટલાક નાના પડોશી દેશોને મદદ કરવાના આપેલા વચનનું ભારત પાલન કરી રહ્યું છે. ભારત સરકાર તરફથી માલદીવ, ભૂટાન અને બાંગલાદેશને કોવિશીલ્ડ...
ભારત તરફથી બાંગ્લાદેશને 20-લાખ ‘કોવિશીલ્ડ’ ડોઝની ગિફ્ટ
ઢાકાઃ બાંગ્લાદેશના આરોગ્ય પ્રધાન ઝાહિદ મલેકે કહ્યું છે કે એમના દેશને આવતી કાલે બુધવારે ભારત તરફથી ભેટસ્વરૂપે એસ્ટ્રાઝેનેકા કોવિડ-19 રસી (કોવિશીલ્ડ)ના 20 લાખ ડોઝ મળશે.
ભારત સરકારે બાંગ્લાદેશ સરકારને પત્ર...
ભારત-બંગલાદેશ આતંકવાદી જૂથો સામે લડવા સંગઠિત થયા
નવી દિલ્હીઃ ભારત અને બંગલાદેશ મંગળવારે આતંકવાદી સંગઠનોની સામે સંગઠિત થઈને લડવા પર સહમત થયા હતા, જેમાં વૈશ્વિક આતંકવાદી જૂથ અને અન્ય ભાગેડુ સક્રિય આતંકવાદીઓ પણ સામેલ છે. બંને...
બંગલાદેશ ત્રણ વર્ષ પછી ભારત પાસેથી ચોખા...
નવી દિલ્હીઃ બંગલાદેશ આશરે ત્રણ વર્ષ પછી ફરી એક વાર ભારતથી ચોખાની આયાત કરશે. બંગલાદેશ ભારતથી 1.5 લાખ ટન ચોખા ખરીદે એવી શક્યતા છે. બંગલાદેશમાં આ વર્ષે પૂરને કારણે...
ભારત-બાંગ્લાદેશ વચ્ચે સાત કરાર થયા
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના વચ્ચે આજે ઓનલાઈન શિખર મંત્રણા યોજાઈ હતી. મોદીએ ભારતની પડોશ પ્રથમ નીતિમાં બાંગ્લાદેશને મુખ્ય સ્તંભ તરીકે ઓળખાવ્યું...
કાલી-પૂજાના કાર્યક્રમમાં ભાગ લીધો; શાકીબને મોતની ધમકી
કોલકાતા/ઢાકાઃ ગયા રવિવારે અહીં કાલી પૂજાના એક કાર્યક્રમમાં ભાગ લેવા બદલ બાંગ્લાદેશના દિગ્ગજ ક્રિકેટ ઓલરાઉન્ડર શાકીબ અલ-હસનને એના જ દેશના એક નાગરિકે જાનથી મારી નાખવાની ધમકી આપી છે. જોકે...