• News
    • Business
    • Entertainment
    • Gujarat
    • International
    • Mumbai
    • National
    • Sports
  • Features
    • Beauty Book By Nykaa
    • Behind The Lens
    • bollywood ki baten
    • Business Funda
    • Entertainment and Fashion
    • Film Review
    • Health
    • International Affairs
    • Mojmasti Unlimited
    • National Affairs
    • One Planet One Life
    • Poli Scope
    • Society
    • Technology
    • Travel & Tourism
    • Tribute
    • Yoga & Wellness
    • Yogic Sampada
    • Youth & Women
    • દિલ કે ઝરોંખે સે
    • મા ના સ્વમુખેથી
  • Gallery
    • Culture
    • Fashion & Entertainment
    • News & Event
    • Sports
    • Travel
  • Astrology
    • GRAH & VASTU
    • Panchang
    • Rashi Bhavishya
    • Daily
    • Weekly
  • Variety
    • Quote
      • Quote
    • Tips
      • Cooking Tips
    • Wah Bhai Wah
  • Video
  • Magazine
    • My account
    • Subscribe
      • Print Subscription
      • Digital Subscription
        • Gujarati e-magazine subscription
        • Marathi e-magazine subscription
      • Books
      • Special Issue
  • Subscribe Now
Search
  • Publications
  • Books
  • Advertising Rates
  • About us
  • Contact Us
  • Founder Vaju Kotak
chitralekha
  • News
    • AllBusinessEntertainmentGujaratInternationalMumbaiNationalSports
      Sports

      ગ્લેમરસ રહ્યો આઈપીએલ-2023નો ઉદઘાટન સમારોહ

      Business

      આઇસી15 ઇન્ડેક્સ 501 પોઇન્ટ ઘટ્યો

      Gujarat

      મોરારીબાપુએ ભવન્સમાં ક. મા. મુનશીની પ્રતિમાનું અનાવરણ કર્યું

      Mumbai

      ‘તબીબી બેદરદારીને લગતી કાયદાની પ્રક્રિયા શું છે?’

  • Features
    • AllBeauty Book By NykaaBehind The Lensbollywood ki batenBusiness FundaEntertainment and FashionFilm ReviewHealthInternational AffairsMojmasti UnlimitedNational AffairsOne Planet One LifePoli ScopeSocietyTechnologyTravel & TourismTributeYoga & WellnessYogic SampadaYouth & Womenદિલ કે ઝરોંખે સેમા ના સ્વમુખેથી
      Mojmasti Unlimited

      ડૉ. અસ્થાના, વાઈરસ અને રાજપાલ…

      Society

      નોટ આઉટ@ 92: ડૉ. હર્નિશકાંત પરીખ

      મા ના સ્વમુખેથી

      ગાડા નીચે કૂતરું ચાલે તો….

      bollywood ki baten

      પ્રેમ ચોપડાએ વિલન બનવું પડ્યું 

  • Gallery
    • AllCultureFashion & EntertainmentNews & EventSportsTravel
      News & Event

      ‘ઓડિસી વેડર’: દેશની પ્રથમ એન્ડ્રોઈડ ડિસ્પ્લે-સંચાલિત, એપ-નિયંત્રિત ઈલેક્ટ્રિક મોટરસાઈકલ

      Fashion & Entertainment

      ઓસ્કર વિજેતા કાર્તિકી, ગુનીત મળ્યાં વડા પ્રધાન મોદીને…

      Fashion & Entertainment

      ઈજાગ્રસ્ત અમિતાભે પ્રશંસકોને મળવાની પરંપરા જાળવી

      Culture

      અમિત શાહે કશ્મીરમાં ‘મા શારદા દેવી’ મંદિરનું ઉદઘાટન કર્યું

  • Astrology
    • AllGRAH & VASTUPanchangRashi BhavishyaDailyWeekly
      GRAH & VASTU

      વાસ્તુની સકારાત્મકતા વ્યક્તિના કર્મો પણ આધારીત હોય છે

      Daily

      રાશિ ભવિષ્ય 31/03/2023

      Panchang

      પંચાંગ 31/03/2023

      Daily

      રાશિ ભવિષ્ય 30/03/2023

  • Variety
    • Quote
      • Quote
    • Tips
      • Cooking Tips
    • Wah Bhai Wah
  • Video
  • Magazine
    • My account
    • Subscribe
      • Print Subscription
      • Digital Subscription
        • Gujarati e-magazine subscription
        • Marathi e-magazine subscription
      • Books
      • Special Issue
  • Subscribe Now
Home News National શું પેન અપડેટ નહીં કરો SBI-એકાઉન્ટ બંધ થશે, જાણો, સચ્ચાઈ…
  • News
  • National

શું પેન અપડેટ નહીં કરો SBI-એકાઉન્ટ બંધ થશે, જાણો, સચ્ચાઈ…

August 29, 2022








































































અમદાવાદઃ અનેક બેંક ગ્રાહકોને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ જાણ કરી હતી કે તેમણે તેમનો પેન-કાર્ડ નંબર અપડેટ કરવાની જરૂર છે, નહીં તેમનું યોનો એકાઉન્ટ હાલપૂરતું ફ્રીઝ કરી દેવામાં આવશે. જો તેમણે તેમનું SBI યોનો એકાઉન્ટ પુનઃ ચાલુ કરાવવું હોય તો પાન-કાર્ડને ત્વરિત અપડેટ કરાવો- જો તમને આવો મેસેજ મળ્યો હોય તો એ મેસેજ ફેક (ખોટો) છે. સરકારની સત્યતાની તપાસકર્તાએ SBIના ગ્રાહકોને આ ફેક મેસેજ સામે ચેતવ્યા હતા.

વાસ્તવમાં સ્ટેટ બેન્કને નામે સાઇબર ગુનો કરતા લોકો ખાતાધારકોને અકાઉન્ટ બંધ થઈ જશેનો ડર બતાવીને તેમની વ્યક્તિગત માહિતી ચોરી લે છે.  સરકારે સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ્સથી આ મેસેજથી જોડાયેલી સત્ય માહિતી શેર કરી છે. એક વાઇરલ મેસેજમાં કહેવામાં આવ્યું હતું કે SBI ગ્રાહક પોતાનું પેન કાર્ડ અપડેટ નહીં કરાવે તો તેમનું યોનો અકાઉન્ટ આજે જ બંધ કરી દેવામાં આવશે. જે પછી એક ફેક લિન્ક પણ આપવામાં આવી હતી. જેમાં અપડેટ કરવા માટે કહેવામાં આવ્યું હતું.

A #Fake message issued in the name of SBI is asking customers to update their PAN number to avoid their account from getting blocked#PIBFactCheck

▶️Never respond to emails/SMS asking to share your personal or banking details

▶️Report at👇

✉️ report.phishing@sbi.co.in

📞1930 pic.twitter.com/GiehqSrLcg

— PIB Fact Check (@PIBFactCheck) August 27, 2022

આ વાઇરલ મેસેજને PIB ટેક કરી છે. જેમાં માલૂમ પડ્યું હતું કે આ માહિતી તદ્દન ખોટી છે. SBIએ આવો કોઈ મેસેજ ખાતાધારકને નથી મોકલ્યો. SBIએ ખાતાધારકોને જણાવ્યું હતું કે બેન્ક આ પ્રકારની લિન્ક મોકલીને કોઈ પણ વ્યક્તિગત માહિતી અપડેટ કરવા માટે નથી કહેતી. જો તમને આ પ્રકારનો મેસેજ કોઈ મોકલે તો તમે એની ફરિયાદ ઈમેઇલ આઇડી report.phishing@sbi.co.in પર નોંધાવી શકો છો. આ સિવાય તમે 1930 નંબર પર કોલ કરીને પણ તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

વર્ષ 2021-22માં બેન્કના ખાતાધારકોએ ATM, ડેબિટ કાર્ડ્સ, ક્રેડિટ કાર્ડ અને ઇન્ટરનેટ થકી છેતરપિંડીથી આશરે રૂ. 179 કરોડ ગુમાવ્યા હતા, જ્યારે વર્ષ 2020-21 બેન્કિંગ છેતરપિંડીની રબ. 216 કરોડ ગુમાવ્યા છે, એમ આરબીઆઇ ડેટા કહે છે.

 

 








































































[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]

  • TAGS
  • banking fraud
  • Customers
  • fraud
  • PAN number
  • RBI
  • SBI
  • Viral Message
  • YONO Account
Previous articleકોરોનાના 7591 નવા કેસ, 45નાં મોત
Next articleકોર્ટે મની લોન્ડરિંગ મામલે ચિત્રા રામકૃષ્ણના જામીન ફગાવ્યા
amishjoshi

RELATED ARTICLESMORE FROM AUTHOR

National

ગંભીર બીમારીઓની સારવાર માટેની દવાઓને કસ્ટમ-ડ્યુટીમાંથી સંપૂર્ણ મુક્તિ

National

કોરાનાના 3095 નવા કેસો, પાંચનાં મોત  

National

ઈન્દોર મંદિરમાં વાવ દુર્ઘટનામાં મરણાંક વધીને 35

‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.
Contact us: web@chitralekha.com
  • Publications
  • Books
  • Advertising Rates
  • About us
  • Contact Us
  • Founder Vaju Kotak
  • About us
  • કોપીરાઈટ
  • શરતો અને નિયમો
  • રીફંડ તથા રદ અંગેની નીતિ
  • સંપર્ક
  • લવાજમ
© 2023 Chitralekha. All rights reserved.