‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૮’: દર્શકોએ માણ્યું નાટક ‘અભિનેત્રી’…

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના નેજા હેઠળ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ પ્રાયોજિત અને ભવન્સ કલ્ચરલ સેન્ટર – અંધેરી દ્વારા આયોજિત ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૮’ (વર્ષ ૧૨મું)ની ફાઈનલ અંતર્ગત સોમવાર, ૮ જાન્યુઆરીએ દક્ષિણ મુંબઈમાં ચોપાટી વિસ્તાર સ્થિત ભવન સભાગૃહ ખાતે સેવન પ્રોડક્શન, સુરત સંસ્થાના નાટક ‘અભિનેત્રી’ની રજૂઆત કરવામાં આવી હતી. જેની દર્શકોએ મજા માણી હતી. આ નાટકના લેખક પ્રવીણ સોલંકી અને દિગ્દર્શક ડો. પદમેશ પંડિત છે.

(તસવીરોઃ દીપક ધુરી)

આજનું નાટક (તા. ૯-૧-૨૦૧૮)

ધ ગેઈમ

સંસ્થાઃ એક્સપ્રેશન ગ્રુપ-સુરત

લેખકઃ પ્રવીણ સોલંકી

દિગ્દર્શકઃ રૂમી બારીઆ

સ્થળઃ ભવન, ચોપાટી-મુંબઈ

સમયઃ સાંજે ૭.૩૦