વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમના નિવાસસ્થાને વડા પ્રધાનના કાર્યાલયના સફાઈ કામદારો, કારકૂનો, બગીચાના માળીઓ તથા ડ્રાઈવર કર્મચારીઓની પુત્રીઓ તથા શાળામાં ભણતી બાળકીઓ પાસે રાખડી બંધાવી હતી. વડા પ્રધાને બાળકીઓને તિરંગો આપ્યો હતો.
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમના નિવાસસ્થાને વડા પ્રધાનના કાર્યાલયના સફાઈ કામદારો, કારકૂનો, બગીચાના માળીઓ તથા ડ્રાઈવર કર્મચારીઓની પુત્રીઓ તથા શાળામાં ભણતી બાળકીઓ પાસે રાખડી બંધાવી હતી. વડા પ્રધાને બાળકીઓને તિરંગો આપ્યો હતો.