કાર્તિકી પૂર્ણિમા નિમિત્તે શ્રદ્ધાળુઓનો માનવમહેરામણ…

હરિદ્વાર, અલાહાબાદ, વારાણસી અને પટના જેવા શહેરોમાં 23 નવેમ્બર, શુક્રવારે કાર્તિકી પૂર્ણિમા અથવા દેવદિવાળી પર્વ નિમિત્તે ગંગા અને યમુના જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવા અને પૂજા-અર્ચના કરવા માટે હિન્દુ શ્રદ્ધાળુઓનો માનવમહેરામણ ઉમટ્યો હતો. ઉપરની તસવીર હરિદ્વારના ‘હર કી પૌડી’ ઘાટની છે.

પટનામાં ગંગા નદીમાં સ્નાન કરતા લોકો


વારાણસીનું દ્રશ્ય


અલાહાબાદમાં બાલુ ઘાટનું દ્રશ્ય


અલાહાબાદના બાલુ ઘાટનું દ્રશ્ય