Tag: Devotees
અયોધ્યાનું રામમંદિર ભક્તો માટે 2024ના-જાન્યુઆરીથી ખુલ્લું મૂકાશે
અયોધ્યાઃ 2024ના જાન્યુઆરીમાં મકર સંક્રાંતિના દિવસે અયોધ્યાના રામ મંદિરમાં ગર્ભગૃહ સ્થાને રામલલાની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે ત્યારબાદ એ જ મહિનામાં મંદિર ભક્તો-શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે. રામ જન્મભૂમિ તીર્થ...
શહેરમાં ટ્રેલર-છકડા વચ્ચે ગંભીર અકસ્માતઃ 10નાં મોત
વડોદરાઃ રસ્તા પર રોંગ સાઇડ પર વાહન ચલાવનારાઓને ભારે દંડની સજા થવી જોઈએ, કેમ કે ક્યારેક આવા વાહનચાલકો પોતે તો મુશ્કેલીમાં મુકાય છે, પણ એની સાથે એની બેજવાબદારીને કારણે...
અંબાજી જતા યાત્રીઓને અકસ્માતઃ સાતનાં મોત, પાંચ...
અમદાવાદઃ અંબાજીમાં ભાદરવા પૂનમ ભરવા જતા પગપાળા ભક્તોને અકસ્માત નડ્યો છે. અરવલ્લીના માલુપુર નજીક એક કારચાલકે અંબાજી જતા પદયાત્રીઓને અડફેટે લીધા હોવાની દુર્ઘટના બની છે. કારચાલકે અંબાજી પગપાળા જતા...
વિદેશપ્રધાને UAEમાં હિન્દુ મંદિરની મુલાકાત લીધી
અબુ ધાબીઃ સંયુક્ત આરબ અમિરાતના પાટનગર અબુ ધાબીમાં હિન્દુ મંદિરનું બાંધકામ પુરજોશમાં ચાલુ છે. વિદેશપ્રધાન એસ. જયશંકર UAEની ત્રણ દિવસની યાત્રાએ છે, ત્યારે તેમણે ગણેશ ચતુર્થીના શુભ દિવસે આ...
શહેરમાં ગણેશની મૂર્તિઓનાં વિશાળ બજાર લાગ્યાં
અમદાવાદઃ શ્રાવણ મહિનો શરૂ થાય એટલે તહેવારો અને ઉત્સવો શરૂ થઈ જાય. દેવ દર્શન, તપ જપ અને ઉપવાસથી લોકો ભક્તિમય બની જાય છે. શ્રાવણ પૂરો થતાંની સાથે જ ગણેશોત્સવ...
શ્રાવણની અમાસે બરફનાં બાર જ્યોતિર્લિંગનાં દર્શન
અમદાવાદઃ શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ...શ્રાવણ વદ અમાસને શિવભક્તો અનોખી રીતે ઊજવી રહ્યા છે. મહાદેવનાં મંદિરોમાં મેળા જેવો માહોલ જોવા મળ્યો છે. શિવ મંદિરોમાં શિવજીની ભવ્ય આરતી, શિવલિંગને શણગાર અને...
નાગ પંચમીએ ગોગા મહારાજ મંદિરોએ ભક્તોનુ ઘોડાપૂર
અમદાવાદઃ રાજ્યમાં તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં શ્રાવણ વદ પાંચમ નાગ પાંચમ તરીકે ઊજવવામાં આવે છે. ભારત દેશ અને હિંદુ ધર્મમાં અનેક જીવોને ભગવાનનો દરજ્જો આપી પૂજવામાં...
હિન્દુ શ્રદ્ધાળુઓએ હર્ષોલ્લાસપૂર્વક ઉજવ્યો ગુરુપૂર્ણિમા પર્વ
બેંગલુરુુના શ્રી સત્ય ગણપતિ શિર્ડી મંદિરમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે દર્શન કરવા લોકો મોટી સંખ્યામાં ઉમટ્યાં છે.
અમરનાથમાં વાદળ ફાટવાથી 16નાં મોત, ત્રણ ઘાયલ
શ્રીનગરઃ શુક્રવારે સાંજે અમરનાથ ગુફાની પાસે વાદળ ફાટવાને કારણે મોદી દુર્ઘટના બની હતી. ગુફાની પાસે આવેલા ભારે પ્રવાહમાં કેટલાય શ્રદ્ધાળુઓ વહી ગયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 16 લોકોનાં...