Tag: Treatment
સ્ટેન સ્વામીની જામીન અરજી કુદરતી કારણોસર નકારાઈઃ...
મુંબઈઃ કેથલિક પ્રિસ્ટ સ્ટેન સ્વામીના મોત પછી અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે એક્ટિવિસ્ટ સ્ટેન સ્વામીની જામીનની અરજી કુદરતી કારણોને લીધે નકારી કાઢવામાં આવી...
ત્રીજી લહેર સામે BMC-સજ્જ, બાળકો માટે અલગ-વિભાગ
મુંબઈઃ ચેપી કોરોનાવાઈરસ મહાબીમારીની ત્રીજી લહેર આવે એવી સંભાવના વ્યક્ત કરાઈ છે ત્યારે એનો સામનો કરવા માટે મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી) તંત્ર સજ્જ થઈ ગયું છે. જુદી જુદી હોસ્પિટલો અને...
ડેલ્ટા-સંક્રમિતને રસીના બે-ડોઝ હોસ્પિટલ-સારવારથી બચાવે: બ્રિટિશરોનો દાવો
લંડનઃ બ્રિટનના વિજ્ઞાનીઓએ એવો દાવો કર્યો છે કે ફાઈઝર/બાયોએનટેકની કોરોના-પ્રતિરોધક રસીના બે ડોઝ લેનાર વ્યક્તિને જો કોરોનાવાઈરસના નવા વેરિઅન્ટ ડેલ્ટાનો ચેપ લાગે તો પણ એણે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર...
એન્ટીબોડી-કોકટેલના ટ્રાયલની મંજૂરીઃ ઝાયડસ કેડિલા ભારતની પહેલી...
અમદાવાદઃ ભારતવાસીઓને ટૂંક સમયમાં જ એક વધુ કોરોના-પ્રતિરોધક દવા/રસી મળી શકે છે. ભારત સરકાર રચિત સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ અમદાવાદ સ્થિત કેડિલા હેલ્થકેર લિમિટેડ (અથવા ઝાયડસ કેડિલા)ને એન્ટીબોડી કોકટેલ (ZRC-3308)ની...
કોરોનાની સારવારમાંથી પ્લાઝમા થેરેપીને દૂર કરવામાં આવી
નવી દિલ્હીઃ કેન્દ્રએ સોમવારે કોવિડ-19ની સારવારના પ્રોટોકોલમાંથી પ્લાઝમા થેરેપીને દૂર કરી છે, જેથી દર્દીના પરિવારના સભ્યોની મુશ્કેલી ઓછી થશે, કેમ કે તેમણે વારંવાર પ્લાઝમાની શોધ માટે અહીંતહીં ભાગવું પડતું...
ભારતમાં કોરોના-દર્દીઓની સારવારમાં Ivermectin-દવાના ઉપયોગ સામે WHOની-ચેતવણી
જિનેવાઃ ગોવામાં કોરોનાવાઈરસ ચેપી બીમારીનો શિકાર બનેલા 18 વર્ષથી વધુની વયનાં દર્દીઓની સારવારમાં આઈવરમેક્ટિન (Ivermectin) દવા (ગોળી)ના ઉપયોગની રાજ્યના આરોગ્ય પ્રધાન વિશ્વજીત રાણેએ ભલામણ કર્યા બાદ વિશ્વ આરોગ્ય સંસ્થાએ...
મ્યૂકોરમાઈકોસિસ દર્દીઓને મહારાષ્ટ્ર સરકાર મફત સારવાર આપશે
મુંબઈઃ કોરોનાવાઈરસ બીમારીમાંથી જે લોકો સાજા થયા છે એમાંનાં ઘણાને હવે મ્યૂકોરમાઈકોસિસ અથવા બ્લેક ફંગસ નામની બીમારી લાગુ પડ્યાના કેસ નોંધાઈ રહ્યા છે. મ્યૂકોરમાઈકોસિસને કારણે કોરોના દર્દીને આંખે અંધાપો...
સારવારની સાથે સામાજિક દાયિત્વ પણ: ડો.સંકેત મહેતાએ...
સુરતઃ તબીબો માત્ર સારવાર જ કરે છે એવું નથી... પરંતુ સારવારની સાથે સામાજિક દાયિત્વ પણ નિભાવે છે.... આ બાબતને ચરિતાર્થ કરતો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. કહેવાય છે કે,...
હવાથી ફેલાય છે કોરોનાઃ નિષ્ણાતોએ આપ્યા પુરાવા-સલાહ
લંડનઃ બ્રિટન, અમેરિકા અને કેનેડાના છ તબીબી નિષ્ણાતોએ પોતાના અહેવાલમાં દાવો કર્યો છે કે કોરોનાવાઈરસ રોગચાળો હવાથી ફેલાય છે. મેડિકલ જર્નલ 'લેન્સેટ'માં આ નિષ્ણાતોના સંશોધનની પૂરી જાણકારી આપવામાં આવી...
સોનિયાનો PMને પત્રઃ કોરોનાની દવાઓને GSTમાંથી રાહત...
નવી દિલ્હીઃ કોંગ્રેસનાં વચગાળાનાં પ્રમુખ સોનિયા ગાંધીએ વડા પ્રધાન મોદીને પત્ર લખીને કહ્યું છે કે કોવિડ-19ની સારવાર અને દવાઓને GSTમાંથી રાહત આપવામાં આવે તેમ જ યોગ્યતા ધરાવતા સ્થાનાંતરિત મજૂરોનાં...