Tag: Treatment
ઈજાગ્રસ્ત રાહુલ જર્મની પહોંચ્યો; એક-મહિનો ચાલશે સારવાર
બર્લિનઃ ભારતનો ઓપનર અને વાઈસ-કેપ્ટન કે.એલ. રાહુલ ઈજાને કારણે હાલમાં જ ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામેની ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ સીરિઝ ચૂકી ગયો હતો અને આગામી ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ટીમમાંથી પણ એ...
કે.એલ. રાહુલ ઈજાગ્રસ્ત; ઈંગ્લેન્ડના પ્રવાસમાંથી બહાર
મુંબઈઃ ઈજાગ્રસ્ત બેટર કે.એલ. રાહુલને સારવાર માટે વિદેશ મોકલવાનો ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ નિર્ણય લીધો છે. ભારતનો ઓપનર અને વાઈસ-કેપ્ટન રાહુલ પર જર્મનીમાં સારવાર થશે એવો અહેવાલ છે....
તામિલનાડુઃ રથયાત્રામાં કરંટ લાગવાથી 11નાં મોત, 15...
કાલીમેડુઃ તામિલનાડુના થાંજાવુર જિલ્લાના એક મંદિરમાંથી નીકળેલી રથયાત્રા દરમ્યાન વીજ કરંટ લાગવાથી કમસે કમ 11 લોકોનાં મોત થયાં છે અને 15 જણ ઇજાગ્રસ્ત થયા છે. આ મૃતકોમાં બે બાળકોનો...
‘વર્લ્ડ ઓટિઝમ જાગૃતિ દિવસ’: સમયસર સારવારથી સારું...
અમદાવાદ: આપણી આસપાસ ઉછરતા અનેક બાળકો જન્મ બાદ અનેક પ્રકારની અસાધ્ય બીમારીથી પીડાતા હોય છે. જે રોગ અને એના નામ વિશે કેટલાક લોકો જાણતા પણ નથી. પરંતુ જેના પરિવારમાં...
ડોક્ટરોએ કોરોના-દર્દીઓની ગેરકાયદે સારવાર નહીં કરવી જોઈએઃ...
નવી દિલ્હીઃ દેશમાં કોરોના રોગચાળા અને ઓમિક્રોન વેરિયેન્ટના વધતા કેસોની વચ્ચે દેશના ટોચના વાઇરોલોજિસ્ટ ડો. ગગનદીપ કાંગે કોવિડ—19ની સારવાર કરી રહેલા ડોક્ટરોને મહત્ત્વની સલાહ આપી છે. તેમણે કોરોના દર્દીના...
સલમાનને સાપ કરડી ગયો; તબિયત હવે સારી...
મુંબઈઃ બોલીવુડ અભિનેતા સલમાન ખાનને પડોશના રાયગડ જિલ્લાના પનવેલ શહેરમાં તેના ફાર્મહાઉસમાં ગઈ કાલે રાતે સાપે ડંખ માર્યો હતો. તે ઘટના રાતે લગભગ 3 વાગ્યે બની હતી. એને તરત...
બ્રિટને કોરોના-સારવાર માટેની ગોળી ‘મોલનૂપીરાવીર’ને મંજૂરી આપી
લંડનઃ ઈન્જેક્શન લેવામાં સોય ભોંકાવાથી જે લોકોને ડર લાગતો હોય છે એવા લોકો માટે તેમજ કોરોનાવાઈરસ મહામારીની ત્રીજી લહેર આવવાની સંભાવના વચ્ચે રાહતના સમાચાર છે. બ્રિટિશ સરકારે કોરોના મહામારીની...
નિપાહ વાઈરસની કોઈ ચોક્કસ સારવાર નથીઃ AIIMS-ડોક્ટર
નવી દિલ્હીઃ કેરળ રાજ્યમાં નિપાહ વાઈરસ રોગચાળો ફેલાયો છે ત્યારે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (AIIMS)ના મેડિસીન વિભાગના પ્રોફેસર ડો. આશુતોષ બિશ્વાસનું કહેવું છે કે આ વાઈરસ સામે...
પોલીસ, મહાપાલિકાએ પાંચ નકલી ‘સિનિયર’ ડોક્ટરોને પકડ્યા
મુંબઈઃ શહેરની પોલીસ અને બૃહનમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)એ ઈશાન ભાગના ચેંબૂર, ગોવંડી અને શિવાજીનગર ઉપનગરોની ઝૂંપડપટ્ટીઓમાં દરોડો પાડીને પાંચ બોગસ 'સિનિયર' ડોક્ટરોને પકડી પાડ્યા છે.
વિશ્વસનીય બાતમી મળ્યા બાદ પોલીસ...
યોગ, નેચરોપથી ડિગ્રીધારકો હવે લોકોની સારવાર કરી...
ગાંધીનગરઃ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું છે કે નાગરિકોને યોગ અને નેચરોપેથી સારવાર મળી રહે એ માટે રાજય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવે યોગ અને નેચરોપેથીની...