Tag: Singer
આશા ભોસલેનાં પુત્ર આનંદ દુબઈની હોસ્પિટલમાં દાખલ
દુબઈઃ દંતકથાસમાન પાર્શ્વગાયિકા આશા ભોસલેનાં પુત્ર આનંદ ભોસલેને ચક્કર આવવાથી જમીન પર પડી જતાં એમને દુબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
(તસવીર સૌજન્યઃ આશા ભોસલે ફેસબુક પેજ)
ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ,...
બપ્પી લાહિરી અનંતમાં-વિલીન; પુત્ર બપ્પાએ અગ્નિદાહ આપ્યો
મુંબઈઃ હિન્દી ફિલ્મોના જાણીતા સંગીતકાર અને ગાયક બપ્પી લાહિરીના આજે સવારે અત્રેના વિલે પારલે (વેસ્ટ) ઉપનગરની સ્મશાનભૂમિ ખાતે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. એમના પુત્ર બપ્પાએ અગ્નિદાહ આપ્યો હતો. બપ્પી...
સંગીતકાર બપ્પી લાહિરીનું મુંબઈની હોસ્પિટલમાં નિધન
મુંબઈઃ હિન્દી ફિલ્મોના જાણીતા સંગીતકાર અને ગાયક બપ્પી લાહિરીનું ગઈ કાલે રાતે અત્રે વિલે પારલેના જુહૂ વિસ્તારસ્થિત ક્રિટીકેર હોસ્પિટલમાં નિધન થયું છે. એ 69 વર્ષના હતા. એમને સ્વાસ્થ્યને લગતી અનેક...
લોકલાડીલાં લતાદીદી પંચતત્વમાં વિલીન થયાં
'રહેં ના રહેં હમ, મહકા કરેંગે...'
'યે ઝિંદગી ઉસીકી હૈ... અલવિદા...'
મુંબઈઃ 92 વર્ષની વયે આજે સવારે દેહાવસાન પામેલાં મહાન ગાયિકા ‘ભારત રત્ન’ લતા મંગેશકરનાં પાર્થિવ શરીરનાં આજે સાંજે અહીં શિવાજી...
પાકિસ્તાની ક્રિકેટરોએ લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપી
લાહોરઃ પાકિસ્તાનની ક્રિકેટ ટીમના કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન બાબર આઝમે આજે મુંબઈમાં અવસાન પામેલા દંતકથા સમાન ગાયિકા લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. બાબરે તેના ટ્વિટર એકાઉન્ટ પર લતાજીનો...
આદરણીય લતાજીએ જ્યારે પહેલી જ વાર ગુજરાતીમાં...
મુંબઈઃ મહાન ગાયિકા લતા મંગેશકરનું આજે 92 વર્ષની વયે નિધન થતાં સમગ્ર દેશ શોકાતુર બની ગયો છે. કેન્દ્ર સરકારે બે દિવસનો રાષ્ટ્રીય શોક ઘોષિત કર્યો છે. લતાજીનાં માનમાં રાષ્ટ્રધ્વજ...
‘સુરોનાં મહારાણી’ લતા મંગેશકરનું નિધન
મુંબઈઃ દંતકથાસમાન ગાયિકા 'ભારત રત્ન' લતા મંગેશકરનું નિધન થયું છે. એ 92 વર્ષનાં હતાં. એમણે આજે સવારે ૮.૧૨ વાગ્યે અહીંની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં આખરી શ્વાસ લીધો હતો. એમનાં બહેન...
લતા મંગેશકરને વેન્ટિલેટર પર શિફ્ટ કરાયાં: હાલત...
મુંબઈઃ દેશનાં કોકિલકંઠી લતા મંગેશકર છેલ્લા 27 દિવસોથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે. તેમની તબિયતમાં સુધારો જોવા મળ્યાના કેટલાક દિવસો પછી તેમની તબિયત ફરીથી બગડી છે. તેમની હાલત...
લતાદીદીનાં સ્વાસ્થ્યમાં સુધારો થયો; વેન્ટિલેટર દૂર કરાયું
મુંબઈઃ કોરોનાવાઈરસ ચેપ તથા વૃદ્ધાવસ્થાને લગતી બીજી તકલીફોને કારણે અહીંની હોસ્પિટલમાં દાખલ કરાયેલાં દંતકથાસમાન ગાયિકા ભારત રત્ન લતા મંગેશકરનાં સ્વાસ્થ્યમાં આજે સવારે સુધારો જણાયો હતો. એને પગલે વેન્ટિલેટર દૂર...
જાણીતાં ગાયિકા સંધ્યા મુખોપાધ્યાયે ‘પદ્મશ્રી’ એવોર્ડ ઠુકરાવ્યો
નવી દિલ્હીઃ મશહૂર ગાયિકા સંધ્યા મુખરજી ઉર્ફે સંધ્યા મુખોપાધ્યાયે પદ્મશ્રી એવોર્ડ સ્વીકારવાની ના પાડી હતી. કેન્દ્ર સરકારના અધિકારીઓએ એવોર્ડ માટે તેમની સહમતી માટે ટેલિફોન પર સંપર્ક કર્યો હતો. ગાયિકાની...