Tag: Singer
ગાયક શાનને માતૃશોક
મુંબઈઃ જાણીતા ગાયક શાનની માતા સોનાલી મુખરજીનું નિધન થયું છે. આ સમાચાર અન્ય ગાયક કૈલાશ ખેરે સોશિયલ મિડિયા માધ્યમથી આપ્યા છે અને શોક વ્યક્ત કર્યો છે. ખેરે એક ટ્વીટમાં...
લતા મંગેશકરને કોરોના થતાં આઈસીયૂમાં દાખલ
મુંબઈઃ મહાન પાર્શ્વગાયિકા અને ભારત રત્ન સમ્માનિત લતા મંગેશકરને અહીં દક્ષિણ મુંબઈસ્થિત બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ઈન્ટેન્સિવ કેર યૂનિટ (આઈસીયૂ)માં દાખલ કરવામાં આવ્યા છે. 92-વર્ષીય લતાજીનાં ભત્રીજી રચનાસિંહે કહ્યું છે...
દુબઈમાં સોનુ નિગમ પરિવાર સહિત કોરોના સંક્રમિત
મુંબઈઃ બોલીવૂડ અને ટીવીના કેટલાક કલાકારો કોરોના સંક્રમિત થયા છે. મશહૂર સિંગર સોનુ નિગમ અને તેનો પરિવાર કોરોના સંક્રમિત થયો છે. સોનુએ ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શેર કરીને આ...
મોહમ્મદ રફીનો જન્મદિનઃ આવો, સદાબહાર ગીતોને યાદ...
નવી દિલ્હીઃ સદાબહાર ગાયક મોહમ્મદ રફીને સ્વર્ગારોહણને 41 વર્ષ વીતી ગયાં છે, તેમ છતાં તેમના ખૂબસૂરત અવાજનો જાદુ તેમના ચાહકોના દિલો-દિમાગમાં છવાયેલો છે. રફીનો અવાજ સ્પષ્ટ હતો અને તેમને...
પ્રિયંકા ચોપરાએ ગર્ભવસ્થાની જાહેરાત કરી અને…
ન્યૂયોર્કઃ અમેરિકન ગાયક નિક જોનસને પરણેલી બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ એનાં એક પારિવારિક શૉ ‘ધ જોનસ બ્રધર્સ ફેમિલી રોસ્ટ’માં ભાગ લીધો હતો અને ત્યાં એણે સ્ટેજ પર પોતાની ગર્ભાવસ્થાની...
પ્રતિષ્ઠિતોની હાજરીમાં ‘સૂરશ્રી કૌમુદી મુનશી ચોક’ ખુલ્લો...
મુંબઈઃ ‘'ધ નાઈટિંગલ ઑફ ગુજરાત’ તરીકે ઓળખાતાં કૌમુદીબહેન મુનશી ખરા અર્થમાં કલા ઉપાસક હતાં. એમનો એક ઇન્ટરવ્યુ મેં જોયો એમાં ક્યાંય આપવડાઈ નહોતી. પોતાના કોન્સર્ટ્સની સંખ્યા કે આત્મપ્રશંસાનું નામોનિશાન...
પદ્મશ્રી અદનાન સામીએ PM મોદી સાથેની વાતોને...
નવી દિલ્હીઃ સંગીતકાર અને ગાયક અદનાન સામીને સોમવારે દિલ્હીમાં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ મેળવ્યા પછી અદનાન સામે ખુશી વ્યકત કરી હતી અને વડા પ્રધાન નરેન્દ્ર...
92મા જન્મદિવસે લતા મંગેશકર પર શુભેચ્છાની વર્ષા
મુંબઈઃ મહાન પાર્શ્વગાયિકા અને ‘ભારત રત્ન’ સમ્માનિત લતા મંગેશકર આજે એમનો 92મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. આજના વિશેષ દિવસે પરિવારજનો સાથે ડિનર કરવાનું લતાજીએ નક્કી કર્યું છે. એક સંદેશામાં એમણે...
આ સનદી અધિકારી વહીવટની સાથે કંઠ પણ...
પોતાનું પહેલું ભક્તિગીત લોકોને ઘણું પસંદ પડ્યા બાદ પંજાબનાં સિનિયર આઈએએસ અધિકારી રાખી ગુપ્તાએ તેમનું બીજું ભક્તિ ગીત રિલીઝ કર્યું છે. આ ગીતનું શીર્ષક છે ‘ઐસો મન હોયે’. 1997નાં...
અક્ષય કુમાર તો ‘ગરીબોનો મિથુન ચક્રવર્તી’: અભિજિત
મુંબઈઃ સિંગર અભિજિત ભટ્ટાચાર્યે બોલીવૂડના કેટલાય એક્ટર્સ માટે ગીતો ગાયાં છે. એમાંથી કેટલાક મોટા સ્ટાર્સ બના ગયા તો કેટલાક ગુમનામ થઈ ગયા. હાલમાં અભિજિતિ કહ્યું છે કે અક્ષયકુમાર અને...