Tag: Siddaramaiah
હિન્દુત્વ બંધારણની વિરુદ્ધ, હિંસા-હત્યાને ટેકો આપે છે...
બેંગલુરુઃ કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયા ફરી એક વાર હિન્દુત્વ પર નિવેદન આપીને પક્ષ માટે મુશ્કેલીઓ ઊભી કરી રહ્યા છે. તેમણે હિન્દુત્વનો હિંસા અને હત્યા કરવાવાળી વિચારધારા ગણાવી હતી. કોંગ્રેસે એ...
પેટાચૂંટણીમાં હાર્યા પછી કોંગ્રેસના સિદ્ધારમૈયાએ આપ્યું રાજીનામું
બેંગલુરૂઃ કર્ણાટકમાં 15 વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણીમાં સખત હાર પછી વિધાનસભા પક્ષના નેતા એમ સિદ્ધારમૈયાએ રાજીનામું આપી દીધું છે. ચૂંટણીમાં હારની જવાબદારી સ્વીકારીને તેમણે તેમના પદ પરથી રાજીનામું આપ્યું...
યેદયુરપ્પાનું નામ બદલાયું, હવે ભાગ્ય બદલાશે?
એક વાત તરફ સૌનું ધ્યાન ખેંચાયું છે કે યેદીયુરપ્પાએ તેમના નામમાં ફેરફાર કર્યો છે. આપણે જોકે યેદીયુરપ્પા જ કહેતા આવ્યા હતા, પણ વચ્ચે તેમણે પોતાનું નામ બદલીને યેદયુરપ્પા કર્યું...
મહિલાનો દુપટ્ટો ખેંચી લેતાં કર્ણાટકના પૂર્વ સીએમ...
કર્ણાટક- કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ફરી એકવાર પોતાના ગુસ્સાને લઈને વિવાદી વર્તણૂક કરી બેઠાં હતાં. કર્ણાટકના આ પૂર્વ મુખ્યપ્રધાન સમક્ષ ફરિયાદ લઈને પહોંચેલી એક મહિલાની ઉપર સિદ્ધારમૈયાનો ગુસ્સો એ...
કર્ણાટકમાં કોંગ્રેસનો ‘દલિત CM’નો દાવ, પરિણામ પહેલાં...
બેંગલુરુ- કર્ણાટકમાં કોની સરકાર બનશે, તેનો નિર્ણય તો મંગળવારે થઈ જશે. એક્ઝિટ પોલમાં રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભા બનવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે. જેથી પરિણામ પહેલાં જ રાજ્યમાં ‘જોડ-તોડ’નું રાજકારણ શરુ...
કોનું આવશે કર્ણાટકમાં રાજ?
દેશના રાજકારણમાં મહત્વના એવા દક્ષિણ ભારતીય રાજ્ય કર્ણાટકમાં નવી વિધાનસભામાં સત્તા મેળવવા માટે તીવ્ર પ્રચારયુદ્ધ અને મતદાન પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને હવે રાહ જોવાઈ રહી છે, પરિણામની,...