Tag: Shahid Kapoor
નાગરિકોને સુરક્ષિત રાખવા બદલ અક્ષય, આલિયાએ મુંબઈ...
મુંબઈઃ ભયાનક કોરોના વાઈરસ આખા દેશમાં ફેલાયો છે ત્યારે એનો સામનો કરવા માટે હિન્દી ફિલ્મ ઉદ્યોગની હસ્તીઓ પણ એમના શક્ય હોય એ દરેક રીતે સાથ-સહકાર આપી રહી છે.
બોલીવૂડ કલાકારો...
કબીર સિંહઃ વિકૃત પ્રેમકથા
ફિલ્મઃ કબીર સિંહ
કલાકારોઃ શાહીદ કપૂર, કિયારા અડવાની, સુરેશ ઑબેરૉય
ડાયરેક્ટરઃ સંદીપ રેડ્ડી વાંગા
અવધિઃ 174 મિનિટ (આશરે ત્રણ કલાક)
★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત
ફિલ્મોમીટર રેટિંગઃ
★
જગતમાં સ્માર્ટ ફોન શોધાયા એને પગલે સમયાંતરે એમાં...
બત્તી ગુલ મીટર ચાલુઃ પાવર-શૉર્ટેજ વિશેની પાવરવિહોણી...
ફિલ્મઃ બત્તી ગુલ મીટર ચાલુ
કલાકારોઃ શાહિદ કપૂર, શ્રદ્ધા કપૂર, દિવ્યેન્દુ શર્મા
ડાયરેક્ટરઃ શ્રીનારાયણસિંહ
અવધિઃ આશરે ત્રણ કલાક
★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત
ફિલ્મોમીટર રેટિંગઃ
★★
બેએક વર્ષ પહેલાં દેશમાં જાજરૂની સમસ્યા પર સ-રસ ફિલ્મ (‘ટૉઈલેટઃ...
શાહિદ કપૂરે મુંબઈમાં 56 કરોડમાં ડુપ્લેક્સ ફ્લેટ...
મુંબઈ - બોલીવૂડ અભિનેતા શાહિદ કપૂરે મુંબઈના વરલી વિસ્તારમાં એક ડુપ્લેક્સ ફ્લેટ અતિ મોંઘા ભાવે ખરીદ્યો હોવાનો અહેવાલ છે.
શાહિદે આ ફ્લેટ રૂ. 56 કરોડમાં ખરીદ્યો હોવાનું કહેવાય છે.
શાહિદે ફ્લેટની...
ફિલ્મ ‘પદ્માવત’માં શાહિદના અભિનયથી ભણસાલી પ્રભાવિત
મુંબઈ - અભિનેતા શાહિદ કપૂર માટે 'પદ્માવત' ફિલ્મ મહત્વની સાબિત થઈ છે. આ ફિલ્મમાં શાહિદે મહારાવલ રતન સિંહનું પાત્ર ભજવ્યું છે. એના અભિનયની ઘણી પ્રશંસા થઈ છે.
આ પ્રશંસકોમાં ખુદ...
પદ્માવત: વારી વારી જાઉં, પણ…
ફિલ્મઃ પદ્માવત
કલાકારોઃ દીપિકા પદુકોણ, શાહીદ કપૂર, રણવીરસિંહ
ડિરેક્ટરઃ સંજય લીલા ભણસાળી
અવધિઃ આશરે ત્રણ કલાક
★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ પૈસા વસૂલ
ફિલ્મોમીટર રેટિંગઃ
★ ★ ★
14મી સદીની રાજપૂત પરંપરાને તોડવા, ચિતોડના રાજા રતનસિંહ...
‘પદ્માવતી’ 25 જાન્યુઆરીએ ‘પદ્માવત’ નામે રિલીઝ થશે
મુંબઈ - સંજય લીલા ભણસાલીની વિવાદાસ્પદ હિન્દી ફિલ્મ 'પદ્માવતી' 'પદ્માવત' શિર્ષક તરીકે આવતી 25 જાન્યુઆરીએ રિલીઝ થશે.
ફિલ્મમાં દીપિકા પદુકોણ, રણવીર સિંહ અને શાહિદ કપૂર મુખ્ય ભૂમિકાઓમાં છે.
ફિલ્મને સેન્સર બોર્ડે...
‘પદ્માવતી’ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની કરણી સેનાની...
નવી દિલ્હી - શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાએ વિવાદાસ્પદ બની ગયેલી 'પદ્માવતી' ફિલ્મને U/A સર્ટિફિકેટ સાથે રિલીઝ કરવાની પરવાનગી આપવા બદલ કેન્દ્રના માહિતી અને પ્રસારણ પ્રધાન સ્મૃતિ ઈરાની તથા...
બ્રિટિશ સેન્સર બોર્ડે પદ્માવતીને કરી પાસ, જોકે...
લંડન- બોલિવૂડ ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીએ ભારતમાં મોટો વિવાદ ઉભો કર્યો છે. જેના લીધે તેના પ્રદર્શન ઉપર પણ હાલ પુરતી રોક લગાવવામાં આવી છે. સેન્સર બોર્ડે...