Tag: Rohingya Crisis
રોહિંગ્યા સંકટથી ક્ષેત્રીય સુરક્ષા જોખમાઈ શકે છે:...
મ્યાનમાર- સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર પ્રમુખે એક નિવેદનમાં જણાવ્યું છે કે, રોહિંગ્યા મુસ્લિમ અલ્પસંખ્યકો પર મ્યાનમારમાં કરવામાં આવી રહેલું ઉત્પીડન ક્ષેત્રીય સુરક્ષાને વધુ જોખમુ બનાવી શકે છે.સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકારના પ્રમુખ...
રોહિંગ્યા સંકટ: સૂકીની પેનલમાંથી અમેરિકન રાજદૂતે રાજીનામું...
મ્યાંમાર- હિંસા પ્રભાવિત રખાઈન પ્રાંતમાં સાંપ્રદાયિક તણાવ ઘટાડવાના આશયથી મ્યાંમારના નેતા આંગ સાન સૂકી દ્વારા બનાવવામાં આવેલી પેનલમાંથી અમેરિકાના રાજદૂત બિલ રિચર્ડસને ગત રોજ તેમના પદેથી રાજીનામું આપી દીધું...
રોહિંગ્યા મામલે મ્યાંમાર-બાંગ્લાદેશ વચ્ચે સમજૂતી, 2 વર્ષમાં...
ઢાકા- બાંગ્લાદેશ અને મ્યાંમાર વચ્ચે હાલમાં જ એક સમજૂતી કરવામાં આવી છે. જે અંતર્ગત મ્યાંમારમાંથી વિસ્થાપિત થયેલા રોહિંગ્યા શરણાર્થીઓને મ્યાંમાર સ્વદેશ પરત બોલાવવા તૈયાર થઈ ગયું છે. આ પ્રક્રિયા...
રોહિંગ્યા સંકટ: રિપોર્ટિંગ કરનારા પત્રકારોને મ્યાંમાર સેનાએ...
મ્યાંમાર- મ્યાંમારના રોહિંગ્યા સંકટ પર કામ કરનારા પત્રકારોના લાપતા થયાના સમાચાર મળી રહ્યાં છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, પત્રકારોને સમજીવિચારીને સેના દ્વારા ટાર્ગેટ કરવામાં આવી...