Tag: Om Raut
‘આદિપુરુષ’ના નિર્માતાઓ કરોડો ખર્ચીને VFX સુધારશે?
મુંબઈઃ હિન્દી ઉપરાંત દક્ષિણ ભારતીય ભાષાઓમાં બનાવાતી ફિલ્મ 'આદિપુરુષ'ના વીએફએક્સ (વિઝ્યુઅલ ઈફેક્ટ્સ) વિશે સોશ્યલ મીડિયા પર ખૂબ ટીકા કરાતાં નિર્માતાઓએ એમાં સુધારો કરવાનું નક્કી કર્યું છે. એની પાછળ તેઓ...
‘આદિપુરુષ’ના દિગ્દર્શક ઓમ રાઉતની ભાજપે કાઢી ઝાટકણી
મુંબઈઃ ઐતિહાસિક વિષય પર આધારિત આગામી બહુભાષી ફિલ્મ ‘આદિપુરુષ’ના ટીઝરમાં હિન્દુઓનાં પવિત્ર ગ્રંથ રામાયણની ખોટી રીતે રજૂઆત કરવા બદલ અને રાવણના પાત્રને તેમજ પુષ્પક વિમાનને જે રીતે દર્શાવવામાં આવ્યા...
પ્રભાસે પોતાની ફી વધારીને રૂ.120 કરોડ કરી?
મુંબઈઃ ભારતીય પૌરાણિક કથા રામાયણ પરથી દિગ્દર્શક ઓમ રાઉત હિન્દી ફિલ્મ ‘આદિપુરુષ’ બનાવી રહ્યા છે. એમાં પ્રભાસ મુખ્ય અભિનેતા છે. આ ફિલ્મ માટે ઓમ રાઉતે રૂ. 500 કરોડનું બજેટ...
‘આદિપુરુષ’ ફિલ્મનાં કલાકાર-વર્ગમાં સોનલ ચૌહાણનો ઉમેરો કરાયો
મુંબઈઃ અગાઉ ‘તાન્હાજીઃ ધ અનસંગ વોરિયર’ ફિલ્મ બનાવનાર દિગ્દર્શક ઓમ રાઉત હવે બનાવી રહ્યા છે ‘આદિપુરુષ’. આ ફિલ્મનાં કલાકારોમાં સોનલ ચૌહાણનો ઉમેરો કરવામાં આવ્યો છે. ફિલ્મના અન્ય મુખ્ય કલાકારો...
‘આદિપુરુષ’માં કૃતિની એન્ટ્રી; સીતાનો રોલ કરશે
નવી દિલ્હીઃ ઓમ રાઉતની મલ્ટિસ્ટારર ફિલ્મ 'આદિપુરુષ'ના કાસ્ટિંગને લઈ ખૂબ ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મમાં સાઉથના સુપરસ્ટાર પ્રભાસ અને સૈફ અલી ખાન સાથે આવી રહ્યા છે. ઓમ રાઉતની...
‘આદિપુરુષ’: સૈફ અલી ખાન સાથે કામ કરવા...
મુંબઈઃ 'બાહુબલી' ફિલ્મના અભિનેતા પ્રભાસ સાથે બહુભાષી ફિલ્મ 'આદિપુરુષ'માં સૈફ અલી ખાન ખલનાયકનો રોલ કરવાનો છે. રામાયણ દંતકથા પર આધારિત ફિલ્મ 'આદિપુરુષ'માં એ લંકાના રાજા રાવણ એટલે કે 'લંકેશ'નો...
‘તાનાજી’ ફિલ્મમાંના અમુક પ્રસંગોને તત્કાળ બદલો નહીં...
મુંબઈ - અજય દેવગનને મરાઠા યોદ્ધા તાનાજી માલુસરેના પાત્રમાં ચમકાવતી આગામી હિન્દી ફિલ્મ 'તાનાજીઃ ધ અનસંગ વોરિઅર' નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ફિલ્મીરસિયાઓ અને દેવગનના ચાહકોએ ટ્રેલરને...
‘તાનાજી: ધ અનસંગ વોરિયર’ ફિલ્મનું ટ્રેલર લોન્ચ...
(તસવીરોઃ માનસ સોમપુરા)
(જુઓ 'તાનાજી: ધ અનસંગ વોરિયર'નું ટ્રેલર)
https://youtu.be/cffAGIYTEHU