Tag: Niti Aayog
‘અટલ ઇનોવેશન મિશન’માં કેઈએસનો સહયોગ
મુંબઈઃ કાંદિવલી એજ્યુકેશન સોસાયટીની શ્રોફ કૉલેજે શૈક્ષણિક સહયોગી તરીકે અટલ ઇન્ક્યુબેશન સેન્ટર-રામભાઉ મ્હાળગી પ્રબોધિની (એઆઇસી-આરએમપી) સાથે કામ કરવા માટે સમજૂતીપત્ર પર હસ્તાક્ષર કર્યા છે. એઆઇસી-આરએમપીનું કામ નીતિ આયોગના 'અટલ...
‘આપણને 10,000 અંબાણી, 20,000 અદાણીની જરૂર છે’
નવી દિલ્હીઃ 'ભારતના G20 શેરપા' અમિતાભ કાંતે કહ્યું છે કે, 'આપણા માટે એક મુકેશ અંબાણી અને એક ગૌતમ અદાણી પર્યાપ્ત નથી. આપણે વિકાસ કરવો હોય તો 10,000 અંબાણીઓ અને...
આધાર-કાર્ડ યોજનાએ સરકારના બે-લાખ કરોડ રૂપિયા બચાવ્યા
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી યોજનાઓ માટે આધાર કાર્ડ નંબર યોજના મોટી ‘આધાર’ બની છે, કારણ કે તેણે બનાવટી તથા ડુપ્લીકેટ ઓળખના દૂષણને નાબૂદ કરીને સરકારના બે ટ્રિલિયન રૂપિયા...
આત્મનિર્ભર ભારત વૈશ્વિક સ્તરે એક પ્રતિદ્વન્દ્વી પહેલઃ...
નવી દિલ્હીઃ આત્મનિર્ભર ભારતની પહેલ એ માત્ર દેશની અંદર સીમિત નથી, બલકે એ દુનિયાઆખી માટે એક પ્રતિદ્વન્દ્વી પહેલ છે અને અમે તક મળતાં એના હેઠળ વૈશ્વિક સ્તરે લેવડદેવડ કરી...
‘માસ્ક પહેરવાનું 2022માં પણ ચાલુ રાખવું પડશે’
નવી દિલ્હીઃ નીતિ આયોગના સભ્ય ડો. વી.કે. પૌલે કહ્યું છે કે કોરોનાવાઈરસ સામેનો જંગ હજી પૂરો થયો નથી અને માસ્ક પહેરવાનું 2022માં પણ ચાલુ રાખવું પડશે. એનડીટીવી સાથેની વાતચીતમાં,...
દેશનાં આઠ રાજ્યોમાં ‘R-ફેક્ટર’ એકને પાર પહોંચ્યો
નવી દિલ્હીઃ દેશમાં ત્રીજી લહેર શરૂ થવામાં છે. દેશમાં એક દિવસ પછી ફરી સતત છ દિવસ સુધી પ્રતિ દિન 40,000થી કોરોનાના નવા કેસો નોંધવામાં આવી રહ્યા છે. જેથી કેન્દ્ર...
એસ્ટ્રાઝેનેકા કોરોના-વિરોધી રસી સુરક્ષિત છેઃ નીતિ આયોગ
નવી દિલ્હીઃ ભારતમાં સરકાર સંચાલિત કોવિડ-19 રસીકરણ કેન્દ્રોમાં અને ખાનગી હોસ્પિટલો દ્વારા નાગરિકોને અપાતી કોરોના વાઈરસ-વિરોધી એસ્ટ્રાઝેનેકા નિર્મિત કોવિશીલ્ડ રસી લેવાથી લોહીમાં ગઠ્ઠા જામતા હોવાના અહેવાલોને નીતિ આયોગના એક...
ખાનગીકરણઃ 12 સરકારી-બેન્કો, વીમા કંપનીઓની યાદી સુપરત
નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારામને ગયા મહિને કેન્દ્રીય બજેટ-2021માં જાહેર કર્યા મુજબ, સરકારે જાહેર ક્ષેત્રની એ 12 બેન્કો અને વીમા કંપનીઓની પહેલી યાદી સુપરત કરી છે. સરકારે ડિસઈન્વેસ્ટમેન્ટ...
પીએમ મોદીની ‘આત્મનિર્ભર ભારત’ પહેલની IMF દ્વારા...
વોશિંગ્ટનઃ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)નું કહેવું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને આત્મનિર્ભર બનાવવા માટે આદરેલી આત્મનિર્ભર ભારત પહેલ મહત્ત્વની છે.
IMFના કમ્યુનિકેશન્સ વિભાગના ડાયરેક્ટર જેરી રાઈસે અહીં પત્રકાર...
સરકારી વીમા કંપનીઓ, બેન્કોનું ખાનગીકરણ કરવાની તૈયારી?
નવી દિલ્હીઃ અહેવાલો અનુસાર, કેન્દ્ર સરકાર ધીમે-ધીમે જાહેર કંપનીઓનું ખાનગીકરણ કરવાની દિશામાં ધીમા પણ મક્કમ પગલાં ભરી રહી છે. સરકાર વીમા કંપનીઓ અને બેન્કોનું ખાનગીકરણ કરવાની તૈયારી કરી રહી...