Home Tags Niti Aayog

Tag: Niti Aayog

‘આરોગ્ય સેતુ’ એપથી 300 નવા હોટસ્પોટની જાણકારી...

નવી દિલ્હીઃ કોરોના વાઈરસ મહાબીમારીના સંકટનો સામનો કરવામાં મદદરૂપ થવા માટે નરેન્દ્ર મોદી સરકારે 'આરોગ્ય સેતુ' એપ્લિકેશન તૈયાર કરી છે. નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે કહ્યું છે કે આ...

સુપ્રીમ કોર્ટમાં ઘૂસ્યો કોરોનાઃ નીતિ આયોગ ઓફિસ...

નવી દિલ્હીઃ ખતરનાક અને જીવલેણ એવો કોરોના વાઈરસ રોગચાળો અહીં સુપ્રીમ કોર્ટ સંકુલમાં પણ ઘૂસ્યો છે. અદાલતના એક કર્મચારીને કોરોના થયાનું માલૂમ પડ્યું છે. આને કારણે દેશની આ સર્વોચ્ચ...

નીતિ આયોગે આ અભિનેત્રીની પ્રશંસા કેમ કરી?

નવી દિલ્હીઃ કોરોના વાઇરસના સમયગાળામાં ડોક્ટર્સ, નર્સીસ, સફાઈ કર્મચારીઓ, પોલીસ અને પત્રકારો સહિત તમામ લોકો પૂરેપૂરી નિષ્ઠાથી પોતાની ફરજ બજાવી રહ્યા છે, પણ આ લડાઈમાં કેટલાક લોકો એવા છે...

વર્તમાન આર્થિક મંદી અભૂતપૂર્વ સ્થિતિ, 70 વર્ષમાં...

નવી દિલ્હીઃ નીતી આયોગના વાઈસ ચેરમેન રાજીવ કુમારે સરકારને પ્રાઈવેટ કંપનીઓને ભરોસામાં લેવાની સલાહ આપી છે. રાજીવ કુમારે કહ્યું કે કોઈએ પણ છેલ્લા 70 વર્ષમાં આવી સ્થિતિનો સામનો કર્યો...

હેલ્થ ઇન્ડેક્સમાં સ્થગિતતાથી હલબલી સરકાર, ઝીરો ટોલરન્સ...

ગાંધીનગરઃ ગાંધીનગર ખાતે યોજાયેલા ટાર્ગેટેડ એપ્રોચ ટુ એકસીલરેટ હેલ્થ આઉટકમ્સ વિષયક બે દિવસનો સેમિનાર યોજાયો હતો. સેમિનારના પ્રથમ દિવસે ઉપસ્થિત રહેલા રાજ્યના મુખ્ય સચીવ ડૉ. જે.એન.સિંઘે જણાવ્યું હતું કે,...

નીતિ આયોગે જાહેર કર્યો રાજ્યોનો હેલ્થ ઈન્ડેક્સ,...

નવી દિલ્હી- નીતિ આયોગ દ્વારા મંગળવારે દેશભરના રાજ્યોનો સ્વાસ્થ્ય સૂચકઆંક જાહેર કરાર્યો છે. જેમાં મોટા રાજ્યોમાં બિહાર સૌથી નીચલા ક્રમ પર રહ્યું છે જ્યારે કેરળ સૌથી ટોપ પર રહ્યું...

રેસ્ટોરન્ટ ઉદ્યોગમાં 2022 સુધીમાં 90 લાખ લોકોને...

નવી દિલ્હીઃ ફૂડ સર્વિસ ઈન્ડસ્ટ્રી ભારતમાં સૌથી તેજ ગ્રોથ કરનારી ઈન્ડસ્ટ્રી છે. 2018-19માં આ ઈન્ડસ્ટ્રીએ 73 લાખ લોકોને રોજગાર આપ્યો છે અને 2022-23 સુધી આ ઈન્ડસ્ટ્રીનો ટાર્ગેટ આશરે 90...

મોદી સરકારથી નાખુશ થઈને NSC ચેરમેન, સદસ્યએ...

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સેમ્પલ સર્વે સંગઠનના વર્ષ 2017-18ના રોજગાર અને બેરોજગારી પર પહેલા વાર્ષિક સર્વેનો રોકવાનો વિરોધ કરતા રાષ્ટ્રીય સાંખ્યિક આયોગના કાર્યવાહક ચેરપર્સને રાજીનામું આપી દીધું છે. તેમના એક...

સ્વૈચ્છિક સંસ્થાઓએ નીતિ આયોગના ‘‘એનજીઓ દર્પણ પોર્ટલ’’માં...

ગાંધીનગરઃ આદિજાતિના લોકોના ઉત્કર્ષ માટે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓએ ગ્રાન્ટ મેળવવા માટે ‘એનજીઓ દર્પણ પોર્ટલ’ પર નોંધણી કરાવવી ફરજિયાત હોવાનું વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના આદિજાતિ મંત્રાલય દ્વારા...