Tag: Madhuriben Kotak
પડદા પાછળના કલાકાર: મધુરી કોટક
ઑપરેશન થિયેટરમાં ઍનેસ્થેટિસ્ટનું શું મૂલ્ય છે એની બહુ બધા લોકોને જાણ હોતી નથી. નાનપણમાં આપણને એમની ઓળખ માત્ર 'શીશી સૂંઘાડવાવાળા ડૉક્ટર' તરીકે આપવામાં આવતી. ડૉક્ટર શીશી સૂંઘાડે અને થોડી...
એક સ્વયંસિદ્ધાના જીવનસંઘર્ષનો ક્લોઝઅપ…
મુંબઈમાં સત્તાવીસ વર્ષ મધુબહેનનાં સાખપડોશી રહેલાં સાહિત્યકાર વર્ષા અડાલજા એ દિવસોમાં પાછાં જાય છે અને સ્મૃતિઓની કુંજગલીમાં લટાર મારીને લાવે છે કેટલીક મધુર સ્મૃતિ. આ સ્મૃતિ છે રોજબરોજનાં જીવનની,...
માતૃવત્સલ મધુબહેન
સદા અગ્રસર સાપ્તાહિક ‘ચિત્રલેખા’ પરિવારનાં મોભી અને માતાતુલ્ય ‘મધુબહેને’ (મધુરી કોટક) ગયા ગુરુવારે નિયમિત અંક પૂરો થયા બાદ જીવનલીલા સંકેલી લીધી. લગભગ સાત દાયકા સુધી આ માતબર સાપ્તાહિક સાથે...
ખરા અર્થમાં કર્મયોગિની
સતત સાત દાયકા સુધી ‘ચિત્રલેખા’ પરિવારને વિરાટ વડલા જેવી શીતળ છાયા આપતાં રહેલાં મધુરી કોટક એટલે અપાર સંઘર્ષથી તપેલા સોના જેવું તેજસ્વી વ્યક્તિત્વ ધરાવતાં પુરુષાર્થી પત્રકાર તથા પારખુ નજર...
આદરણીય મધુરીબેન કોટકને પ્રાર્થનાસભામાં હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ
'ચિત્રલેખા'નાં સહ-સંસ્થાપક દિવંગત મધુરીબેન વજુભાઇ કોટકની સ્મૃતિમાં આજે સાંજે વિલે પાર્લે (વેસ્ટ), મુંબઈસ્થિત જલારામ હોલ ખાતે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં કોટક પરિવારનાં સભ્યો, સગાં-સંબંધીઓ, નામાંકિત હસ્તીઓ તથા...
‘ચિત્રલેખા’ના સથવારે લાલુભાઈનો પંચામૃત મનોરથ
મુંબઈઃ આમ તો ભક્તોને તો ખબર હશે જ કે અધિક માસમાં નાથદ્વારામાં શ્રીનાથજીના દર્શન માટે લાખો લોકોની ભીડ થતી હોય છે, પરંતુ હાલ કોરોના વાઈરસ લોકડાઉનને કારણે ભક્તો ઇચ્છે...
‘ચિત્રલેખા’ના સંઘર્ષ-સફળતાના 71 વર્ષના સાક્ષી રહેલા મનુભાઈ...
મુંબઈઃ 'ચિત્રલેખા'નાં સહ-સંસ્થાપક મધુરીબહેન કોટકનાં નાના ભાઈ મનુભાઈ રૂપારેલનું ગુરુવારે મોડી રાતે અમદાવાદમાં દુઃખદ અવસાન થયું છે. તેઓ 85 વર્ષના હતા.
1950માં 'ચિત્રલેખા'ની સ્થાપના થઈ ત્યારથી મનુભાઈ રૂપારેલ સિનિયર એડવર્ટાઈઝિંગ...
મૌલિક કોટકની કોફી ટેબલ બુક ‘લાઈફ ઓન...
જાણીતા અદાકાર પરેશ રાવલ, ખ્યાતનામ હાર્ટ સર્જન ડો. રમાકાંત પાંડા, '63 મૂન'ના જિજ્ઞેશ શાહ, મેડિસન વર્લ્ડના ચેરમેન-મેનેજિંગ ડાયરેક્ટર સામ બલસારા, બીજેપીનાં શાયના એન.સી., અનામ ગ્રુપના ચેરમેન વલ્લભ ભણસાલી, બીએસઈના સીઈઓ...
અમદાવાદ બાદ મુંબઈમાં થયું ‘તારક મહેતાઃ સ્મૃતિ...
મુંબઈ - ગુજરાતી ભાષાના અતિ લોકપ્રિય હાસ્યકાર-નાટ્યકાર તથા ‘ચિત્રલેખા’ની સીમાચિહ્ન રૂપ કોલમ ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ના સર્જક તારક મહેતાને આપવામાં આવેલી આદરાંજલિના સંકલનનું પુસ્તક ‘તારક મહેતા: સ્મૃતિ વિશેષ’નું લોકાર્પણ ગઈ...
કોટક પરિવારની ત્રીજી પેઢી રાજકોટમાં ‘ચિત્રલેખા વજુ...
રાજકોટ - દેશવિદેશમાં વસતા ગુજરાતી સમાજના સૌથી લોકપ્રિય સાપ્તાહિક 'ચિત્રલેખા'ના સંસ્થાપક-તંત્રી વજુ કોટકના પૌત્ર મનન મૌલિક કોટકે હાલમાં જ રાજકોટમાં ‘ચિત્રલેખા વજુ કોટક સ્મૃતિ ઉદ્યાન’ની ફરી મુલાકાત લીધી હતી...