Tag: Land
મોદીએ આસામના મૂળ નિવાસીઓને પ્લોટની ભેટ આપી
શિવસાગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે શિવસાગર જિલ્લા સ્થિત જેરંગા પઠારમાં રહેતા જમીનવિહોણા મૂળ નિવાસીઓ માટે 1.6 લાખ જમીન પટ્ટા વિતરણ ઝુંબેશનો પ્રારંભ કર્યો હતો. તેમણે 10 લાભાર્થીઓને ફાળવણીનું...
ACBની નિવૃત્ત કલેક્ટરની 30 કરોડની સંપત્તિને ટાંચ
અમદાવાદઃ રાજ્યના એન્ટિ-કરપ્શન બ્યુરો (ACB)એ કલોલના નિવૃત્ત નાયબ મામલતદાર વિરમ દેસાઈ સામે પદનો દુરુપયોગ કરીને આવક કરતાં 120 ટકા વધુ મિલકતો અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તેમની...
સાઉદી અરેબિયાએ કોરોના નિયંત્રણો ઉઠાવી લીધા
રિયાધઃ સાઉદી અરેબિયાએ તેની સરહદોને ફરી ખુલ્લી મૂકી દીધી છે, જે તેણે કોરોના વાઈરસ રોગચાળાનો ફેલાવો થવાથી બંધ કરી હતી. સાઉદી અરેબિયાના ગૃહ મંત્રાલયે આજે જાહેરાત કરી છે કે...
બુલેટ-ટ્રેન રૂટ માટે જમીન આપવાનો થાણે-મહાપાલિકાનો ઈનકાર
થાણેઃ મુંબઈ અમદાવાદ વચ્ચેના મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે થાણે જિલ્લામાં 2,000 હેક્ટર જમીન વળતર સ્વરૂપે આપવાના પ્રસ્તાવને થાણે મહાનગરપાલિકાએ નકારી કાઢ્યો છે. મહાપાલિકામાં શિવસેનાનું શાસન છે. આ પ્રસ્તાવ...
હવે જમીયતને અયોધ્યામાં પાંચ એકર જમીન ખપતી...
લખનઉઃ દેશના પ્રમુખ મુસ્લિમ સંગઠન જમીયત ઉલેમા-એ-હિંદે અયોધ્યામાં મસ્જિદ બનાવવા માટે પાંચ એકર જમીન સ્વીકારવાની ના પાડી દીધી છે. સંગઠનના પ્રમુખ મૌલાના અરશદ મદનીએ કહ્યું કે અયોધ્યા મામલે નિર્ણય...
અયોધ્યા નિર્ણય પછી શું કહયું મુસ્લિમ ધર્મગુરુ...
અયોધ્યાઃ અયોધ્યા મામલે ઈકબાલ અંસારી તેમજ કેટલાક મુસ્લિમ ધર્મગુરુઓએ કેન્દ્ર સરકાર પાસેથી વર્ષ 1991 માં અધિગ્રહીત કરવામાં આવેલી ભૂમીમાંથી મસ્જિદ માટે જમીન આપવાની માંગ કરી છે. વિવિદિત ઢાંચાની અસપાસની...
રહેણાંકની જમીન અને વાસ્તુ બેયની ઊર્જા બગડતી...
“હાય હાય. કેવા લડે છે? સવાર પડે અને બંને શરુ થઇ જાય છે. કેવી બૂમો પાડે છે? લોકીતાબેનનો ઈશારો તેના ઘરની બીજી દિશામાં આવેલા સરકારી આવાસ તરફ હતો. પણ...
જર્મનીથી આવીને બૂલેટ ટ્રેન માટે જમીન આપીને...
વડોદરાઃ મુંબઈ-અમદાવાદ બૂલેટ ટ્રેન પરિયોજનામાં અનેક વાંધાવચકા જમીનને લઇને પડેલાં છે ત્યારે એક એવા સમાચાર આવી રહ્યાં છે જેનાથી સરકારને ઘણી રાહત મળી રહી છે. આધિકારિક માહિતી પ્રમાણે જર્મનીમાં...
લાભપાંચમથી જમીન બિનખેતી-NA મંજૂરી માટે મોટો લાભ
ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતમાં બિનખેતી પરવાનગી- NA પ્રક્રિયા આગામી લાભપાંચમ ૧ર નવેમ્બર, ૨૦૧૮થી ઑનલાઇન કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યની તમામ જિલ્લા કલેકટર કચેરીઓમાં લાભપાંચમથી આ ઑનલાઇન NA પ્રક્રિયા...
રેસકોર્સની જમીન માલિકી મુદ્દે બસપા નેતાનો પરિવાર...
રાજકોટ- રાજકોટમાં રૈયાધારમાં નવા બની રહેલાં રેસકોર્સ રોડ પર જમીન માલિકીના મુદ્દે એક દલિત પરિવાર દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેને ઉપસ્થિત પોલિસ કર્મચારીઓએ વિફળ બનાવ્યો હતો.વિવાદના મૂળમાં...