Tag: Jacqueline Fernandez
તિહારમાં સુકેશ ચંદ્રશેખરનો દબદબોઃ જેલમાં લાંચનો ખેલ...
નવી દિલ્હીઃ મની લોન્ડરિંગ કેસનો આરોપી સુકેશ ચંદ્રશેખર તિહાર જેલમાં આલીશાન જિંદગી જીવતો હતો. જેલમાં તેનો એક સરસ રૂમ હતો, જેમાં બધી સુખસુવિધા હતી. તેની બેરેકમાં એક પ્લે સ્ટેશન...
નોરા ફતેહીએ જેકલિન ફર્નાન્ડિઝ સામે માનહાનિ કેસ...
નવી દિલ્હીઃ સુકેશ ચંદ્રશેખરથી જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં નવો વળાંક આવ્યો છે. બોલીવૂડની બે એક્ટ્રેસિસ આ કેસમાં એકમેકની સામે થઈ ગઈ છે. નોરા ફતેહીએ દિલ્હી કોર્ટમાં જેકલિન ફર્નાન્ડિસ અને...
ખંડણીના કેસમાં જેક્લીનનાં જામીન મંજૂર
નવી દિલ્હીઃ રૂ. 200 કરોડની રકમને સંડોવતા મની લોન્ડરિંગ કે ખંડણીના કેસમાં બોલીવુડ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિસને અહીંની વિશેષ અદાલતે જામીન મંજૂર કર્યા છે. આ માટે જોકે જેક્લીને રૂ. બે...
મની લોન્ડરિંગ કેસઃ વકીલની વેશભૂષામાં કોર્ટ પહોંચી...
નવી દિલ્હીઃ બોલીવૂડ એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝ શનિવારે સુકેશ ચંદ્રશેખરથી જોડાયેલા રૂ. 200 કરોડના મની લોન્ડરિંગના કેસમાં દિલ્હીની પટિયાલા હાઉસ હાજર થઈ હતી. તે વકીલના વેશભૂષામાં કોર્ટમાં પહોંચી હતી. કોર્ટે...
સેન્સર બોર્ડે ‘રામ સેતુ’ને U/A સર્ટિફિકેટ આપ્યું
મુંબઈઃ અક્ષય કુમાર અભિનીત આગામી હિન્દી ફિલ્મ 'રામ સેતુ'ને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (સીબીએફસી) દ્વારા U/A સર્ટિફિકેટ આપવામાં આવ્યું હોવાનો બોલીવુડ હંગામા ન્યૂઝ વેબસાઈટ પર અહેવાલ છે.
સેન્સર બોર્ડે...
કરોડોની છેતરપીંડીના કેસમાં જેક્લીનને જામીન
નવી દિલ્હીઃ કુખ્યાત ઠગ સુકેશ ચંદ્રશેખરને સંડોવતા રૂ. 200 કરોડના છેતરપીંડી-મની લોન્ડરિંગ કેસના સંબંધમાં બોલીવુડ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિસ પણ ફસાઈ છે. એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટના અધિકારીઓએ એની વિસ્તૃૃતપણે પૂછપરછ કરી છે....
‘હું મજબૂત છું’: ED-કાર્યવાહી બાદ જેક્લીનની પોસ્ટ
મુંબઈઃ ખંડણી પ્રકરણમાં હાલ દિલ્હીની તિહાર જેલમાં પૂરવામાં આવેલા સુકેશ ચંદ્રશેખર સાથે કથિત સંબંધો ધરાવવા બદલ બોલીવુડ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિસ હાલ વિવાદમાં છે. રૂ. 215 કરોડના ખંડણી પ્રકરણમાં કેન્દ્રીય...
ફેશન ડિઝાઈનર પ્રત્યુષા ગરિમેલ્લાનું હૈદરાબાદમાં શંકાસ્પદ મૃત્યુ
હૈદરાબાદઃ જાણીતાં ફેશન ડિઝાઈનર પ્રત્યુષા ગરિમેલ્લાએ અત્રેના પોશ વિસ્તાર બંજારા હિલ્સમાં આવેલા એમનાં બુટિક સ્ટુડિયોમાં ગઈ કાલે કથિતપણે આત્મહત્યા કરી. 35 વર્ષીય પ્રત્યુષાનો મૃતદેહ બુટિકનાં બાથરૂમમાં મળી આવ્યો હતો....
મની લોન્ડરિંગ કેસઃ જેક્લીનને 50 સવાલો પૂછાશે
મુંબઈઃ કરોડપતિ અને ચાલાક ઠગ સુકેશ ચંદ્રશેકર સામે નોંધવામાં આવેલા મની લોન્ડરિંગના કેસના સંબંધમાં કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)એ બોલીવુડ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિસને હાજર થવાનું સમન્સ મોકલ્યું છે....
અક્ષય-જેક્લીન ‘રામ સેતુ’ના શૂટિંગ માટે દમણમાં
દમણઃ અક્ષય કુમાર અને જેક્લીન ફર્નાન્ડિઝ એમની નવી ફિલ્મ ‘રામ સેતુ’ના શૂટિંગ માટે દમણ પહોંચી ગયાં છે. ‘રામ સેતુ’ના દિગ્દર્શક છે અભિષેક શર્મા, જેમણે ‘તેરે બિન લાદેન’ ફિલ્મ બનાવી...