Tag: Indian High Commissioner
પાકિસ્તાનની ફરી આડોડાઈ; પીએમ મોદી માટે એરસ્પેસ...
ઈસ્લામાબાદ - વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિદેશ પ્રવાસે લઈ જનાર વિમાનને જવા દેવા માટે પાકિસ્તાનની હવાઈ સીમા ખોલી આપવાની ભારત સરકારે કરેલી વિનંતીને પાકિસ્તાને નકારી કાઢી છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે...
પાકિસ્તાને રવાના કર્યાં તો ભારતીય રાજદૂતે કરી...
નવી દિલ્હી- જમ્મુ કશ્મીરમાંથી અનુચ્છેદ 370 દૂર કરાયા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. જેના લઈને પાકિસ્તાન સ્થિત ભારતીય ઉચ્ચાયુક્ત અજય બિસારિયા પાકિસ્તાન છોડી જવા કહી દેવાયું...
ન્યૂઝીલેન્ડમાં આતંકી હુમલા બાદ 9 ભારતીયો લાપતા,...
નવી દિલ્હી/ક્રાઈસ્ટચર્ચ - ન્યૂઝીલેન્ડના આ શહેરમાં આજે બપોરે બે મસ્જિદમાં કરવામાં આવેલા આતંકવાદી હુમલામાં છ ભારતીયો માર્યા ગયા હોવાનું મનાય છે.
બીબીસી હિન્દી સાથે વાતચીત કરતાં ન્યૂઝીલેન્ડસ્થિત ભારતીય હાઈકમિશનર સંજીવ...