Home Tags Ganeshotsav

Tag: Ganeshotsav

ભાજપ-શિવસેના વચ્ચે ગણેશોત્સવ પોસ્ટર-યુદ્ધ

મુંબઈઃ હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે અહીં શિવસેના અને ભારતીય જનતા પાર્ટી પોસ્ટર-યુદ્ધ ફાટી નીકળ્યું છે. અગાઉ, મહારાષ્ટ્ર મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના જૂથના સમર્થકોએ શિવસેનાના ગણેશોત્સવ પોસ્ટરો ફાડ્યા...

શહેરમાં ગણેશની મૂર્તિઓનાં વિશાળ બજાર લાગ્યાં

અમદાવાદઃ શ્રાવણ મહિનો શરૂ થાય એટલે તહેવારો અને ઉત્સવો શરૂ થઈ જાય. દેવ દર્શન, તપ જપ અને ઉપવાસથી લોકો ભક્તિમય બની જાય છે. શ્રાવણ પૂરો થતાંની સાથે જ ગણેશોત્સવ...

ગણેશોત્સવ ઉજવણીઃ 13 પૂલ સરઘસ માટે જોખમી

મુંબઈઃ દસ દિવસના ગણેશોત્સવની ઉજવણી 31 ઓગસ્ટના બુધવારથી મુંબઈમાં શરૂ થશે. ગણપતિબાપાને વધાવવા માટે ભક્તોમાં ઘણો ઉત્સાહ છે અને મુંબઈ મહાનગરપાલિકા વહીવટીતંત્ર પણ ઉત્સવ સુરક્ષિત રીતે પાર પડે એ...

રોટરેક્ટ કલબનું ગણેશોત્સવ નિમિત્તે ચેકઅપ, રસીકરણનું આયોજન

અમદાવાદઃ ભગવાન ગણેશ આરોગ્ય અને કલ્યાણના પ્રતીક છે. આથી ગણેશોત્સવને ઊજવવા માટે આરોગ્યમાં અને કલ્યાણમાં સુધારાથી વધુ સારી બીજી કઈ બાબત હોઈ શકે. રોટરેક્ટ કલબ ઓફ અમદાવાદ-વાસણાએ એસએમએસ, હોસ્પિટલ,...

સુરતમાં કોહિનૂર હીરાથી પણ વધુ કીમતી ગણપતિ

સુરતઃ દેશમાં ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી શરૂ થઈ ગઈ છે, પણ શું ક્યારેય રૂ. 1000 કરોડના ગણપતિ હોઈ શકે?  જી હા, સુરતના એક હીરાના વેપારની પાસે વિશ્વના સૌથી મોંઘા...

ગણેશોત્સવમાં કોરોના સંક્રમણને ટાળવા કલમ-144 લાગુ

મુંબઈઃ દેશભરમાં ગણેશોત્સવનો પ્રારંભ થયો છે. ભાદરવા સુદની ચોથે ભગવાન ગણપતિનો જન્મોત્સવ ઊજવવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર સહિત દેશમાં ગણપતિ મોર્યાની પૂજા ધામધૂમથી કરવામાં આવે છે. જોકે આ વખતે મુંબઈમાં...

ગણેશોત્સવ માટે મુંબઈ મહાપાલિકાની નિયમાવલી જાહેર

મુંબઈઃ કોરોનાવાઈરસ ચેપી બીમારીનો ફેલાવો હજી સમાપ્ત થયો નથી. આ સતત બીજા વર્ષે પણ ગણેશોત્સવને આ રોગચાળો નડી ગયો છે. મુંબઈ મહાનગરપાલિકાએ આ ઉત્સવની ઉજવણીને ધ્યાનમાં લઈને કેટલાક નિયમોની...

ગ્રામહાટમાં ગણેશની ઈકો-ફ્રેન્ડલી મૂર્તિનું વેચાણ

અમદાવાદઃ ગયા વર્ષે કોરોના વાયરસને કારણે ગણેશોત્સવને બદલે સ્વાસ્થ્યોત્સવ ઊજવવામાં આવ્યો હતો, પણ આ વર્ષે ગણેશોત્સવ 10 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે  ભાદરવા શુક્લ પક્ષની ચોથે  ભગવાન ગણેશનો જન્મ...