Home Tags Freedom Fighter

Tag: Freedom Fighter

દેશે શહીદ દિવસે ભગત સિંહ, રાજગુરુ અને...

નવી દિલ્હીઃ ક્રાંતિકારી નેતાઓ ભગત સિંહ, શિવરામ હરિ રાજ્યગુરુ અને સુખદેવ થાપરે આપેલા અદ્વિતીય બલિદાનને યાદ કરવા માટે દર વર્ષની 23 માર્ચે શહીદ દિવસ ઊજવવામાં આવે છે. આ રાષ્ટ્રભક્તોને...

વલ્લભભાઈ પટેલને ‘લોખંડી પુરુષ,’ ‘સરદાર’ની પદવી આ...

નવી દિલ્હીઃ ‘લોખંડી પુરુષ’ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી ઊજવાઈ રહી છે. તેમની જન્મ જયંતીને દેશમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઊજવવામાં આવે ચે. તેઓ સ્વતંત્ર ભારતના પહેલા નાયબ વડા પ્રધાન...

ઈન્ડિયા ગેટ ખાતે નેતાજીની ભવ્ય પ્રતિમા મૂકાશે

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સોશિયલ મિડિયાના માધ્યમથી જાહેરાત કરી છે કે નવી દિલ્હીમાં ઈન્ડિયા ગેટ ખાતે મહાન સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની ભવ્ય પ્રતિમા મૂકવામાં આવશે....

કંગનાનો ‘પદ્મશ્રી’-એવોર્ડ પાછો લઈ લોઃ કોંગ્રેસની માગણી

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી કંગના રણોતે 1947માં ભારતને મળેલી આઝાદીને ભીખ તરીકે ઓળખાવતાં વિવાદ થયો છે. કોંગ્રેસ પાર્ટીએ કંગનાની ઝાટકણી કાઢી છે અને એની આ કમેન્ટને દેશદ્રોહ તરીકે ગણાવી...

વિકી કૌશલની ‘સરદાર ઉધમ’ ઓસ્કારની રેસમાંથી બહાર

મુંબઈઃ બોલીવૂડ એક્ટર વિકી કૌશલ અભિનિત ‘સરદાર ઉધમ’ની બાયોપિક 16 ઓક્ટોબરે એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મને દર્શકો અને સમીક્ષકોએ ઘણી પસંદ કરી હતી. સુજિત સરકાર...

વડા પ્રધાને વીર સાવરકરની જન્મજયંતીએ શ્રદ્ધાંજલિ આપી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા સંગ્રામમાં મહત્ત્વનો ફાળો આપનારા વિનાયક દામોદર સાવરકરની જન્મજયંતી પર તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. મોદીએ ટ્વીટ કર્યું હતું કે ‘આઝાદીની લડાઈના મહાન સ્વતંત્રતાસેનાની...

સાવરકર વિશે રાહુલના નિવેદનના વિરોધમાં વિપક્ષે ઉદ્ધવ...

નાગપુર - કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકર વિશે ગઈ કાલે કરેલા નિવેદનના વિરોધમાં તેમજ મહારાષ્ટ્રમાં વરસાદી આફતને કારણે આર્થિક રીતે બેહાલ થઈ ગયેલા કિસાનોને મદદરૂપ થવા...

મહિલાશક્તિ હેતુ સંગઠનશક્તિઃ આજના સમયની માગ

ઋગ્વેદમાં કહેવાયું છે કે “સંઘશક્તિ કલૌયુગેઃ” એટલે કે કલિયુગમાં સંઘશક્તિનું જ મહત્વ સવિશેષ રહેવાનું છે.સંઘ એટલે કે સંગઠનમાં જે શક્તિ છે તે વ્યક્તિગત યા એકલદોકલમાં નથી હોતી એ આપણે...

પાકિસ્તાની મીડિયાએ આતંકીઓને ગણાવ્યાં સિપાહી, ઈરાને પાક.ને...

નવી દિલ્હીઃ જમ્મુ-ક્શ્મીરના પુલવામામાં આતંકી હુમલાની જ્યાં આખી દુનિયામાં ટીકા થઈ રહી છે ત્યાં પાકિસ્તાની મીડિયા હુમલામાં શામેલ આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદના બચાવમાં ઉતરી આવ્યું છે. પાકિસ્તાનની મીડિયાએ હુમલામાં શામિલ...