Tag: Best Vastu tips
પતિને પડોશણ સાથે અફેર છે…
જગતના કણકણમાં શિવ છે. એવું સાંભળ્યું તો હશે જ પણ ક્યારેય વિચાર્યું છે કે એવું શા માટે કહેવામાં આવ્યું છે? શિવ પુરાણના મત મુજબ શિવને એક અગ્નિ સ્તંભ તરીકે...
મારી જેઠાણીઓ ઝઘડાખોર છે…
માણસના કર્મો એની સાથે હમેશા રહે છે. ક્યારેક એવું જોવા મળે કે કુદરતનો ન્યાય મળ્યા પછી પણ માણસ નવા કર્મો ભેગા કર્યા કરે છે અને અંતે કુદરત એના માટે...
દરેક સફળ માણસ સુખી હોય છે ખરા?
કોઈનો ઉપયોગ કેવી રીતે થાય એવા વિચારો મનમાં આવે ત્યારે નકારાત્મકતાની શરૂઆત થાય. કોઈએ પોતાની આવનારી કાલ નથી જોઈ. અને ભૌતિકતાના પળો એ કર્મના સિદ્ધાંતની સમજણને ધૂંધળી કરી નાખી...
વાસ્તુની મદદથી આત્મવિશ્વાસ પરત લાવી શકાય?
એ તો આપણે જાણીએ જ છીએ કે, ભારતીય વાસ્તુના નિયમો કુદરતને આધીન છે. કુદરતના પાંચ તત્વોની સકારાત્મક ઉર્જા અને વ્યક્તિના પાંચ તત્વોની ઉર્જા જાગૃત કરવા માટેના આ નિયમો જીવનમાં...
વાસ્તુનો આ દોષ હોય તો માબાપ દીકરીના...
ભાઈ શ્રી. તમારા વાસ્તુશાસ્ત્રમાં મારી સમસ્યાનો કોઈ ઉપાય હોય તો જણાવશો. આમતો મેં બધે પ્રયત્ન કરી લીધા છે પણ કોઈ શાસ્ત્ર કારગત નીકળ્યું નથી. મારા ઘરમાં હું મોટી. વિધિવત...
અમે આટલા સારા છીએ પણ બાકી બધા...
મયંકભાઈ, હું ફ્લેટમાં રહું છુ. મારી બરાબર નીચેના ફ્લેટમાં એક બ્રાહ્મણ પરિવાર રહે છે. ઉપર પંજાબી પરિવાર રહે છે અને છેક નીચે બંગાળી પરિવાર રહે છે. અમે ચુસ્ત જૈન...