Tag: Best Vastu tips
વાસ્તુ: રાત્રે ઊંઘ નથી આવતી, ખરાબ વિચારો...
“ગાંધી ગોડસે એક યુદ્ધ” ફિલ્મનો એક ડાયલોગ છે કે રાષ્ટ્ર થી ઉપર કોઈ ન હોઈ શકે. એક એવા વ્યક્તિને સજા કરવાની વાત હોય છે કે તત્કાલીન વડા પ્રધાન પણ...
વાસ્તુ: ઉત્તરનો દોષ પુરુષનો આત્મવિશ્વાસ ઓછો કરે
દુનિયામાં કેટલા લોકો તમારા માટે સારું બોલી શકશે? દુનિયામાં કેટલા લોકો તમારી પાછળ ખરાબ બોલી શકશે? આ બંને વાતો સાપેક્ષ છે. જેમને પૈસાની જરૂર છે એમને એમને જોઈએ છે...
આપણે નમસ્તે શા માટે કરીએ છીએ?
ભારતીય પ્રણાલી પાછળ વિજ્ઞાાન રહેલું છે એ વાત સાચી છે. વિશ્વ ના અનેક દેશોમાં અત્યારે એ વાત પર વિચારવા વાળા લોકો વધી રહ્યા છે. ઇતિહાસનું પુનરાવર્તન થતું હોય એવું...
ઈશાનમાં દ્વાર વાળું મકાન લીધું અને હેરાન...
તમે કોઈ વસ્તુને જોઇને નક્કી કરી શકો કે એનો સ્વાદ કેવો છે? ગોળનો રંગ જોઇને કહી ન શકાય કે એ ગળ્યો હશે. એમ મીઠાનો રંગ તો બુરું ખાંડ જેવો...
વાસ્તુ: પ્રભાવશાળી વ્યક્તિત્વ પામવા શું કરવું જોઈએ?
તહેવારો શરુ થઇ ગયા અને થોડા સમયમાં એ વાતાવરણ બદલાઈ પણ જશે. જેમ કોવીડનો ભય જતો રહ્યો એમ તહેવારોનો આનંદ પણ જતો રહેશે. સુખ હોય કે દુખ એ બંને...
વાસ્તુ: શું પૂજા કરવાથી પાપ ધોવાઈ જાય?
નવરાત્રી આવે એટલે લોકોને જાત જાતના વસ્ત્રો ખરીદવા અને ભાતભાતની સ્ટાઈલ શીખવાનો શોખ જાગે. ખેલૈયાઓ જાણે જગત સર કરવાનું હોય એવી તૈયારીઓ કરે. મોંઘા ભાવના પાસ ખરીદે. અને તહેવારને...
બ્રહ્મ અને ઉત્તરનો દોષ હોય ત્યારે પિતૃઓની...
માણસ જાણે પોતાને શ્રુષ્ટિનો અધિસ્થાટા સમજતો હોય એવું તો લાગતું જ હતું. પણ કેટલીક એવી ગેરસમજ પણ દેખાઈ રહી છે કે એ પોતાને ઈશ્વરથી પણ વિશેષ સમજવા લાગ્યો છે....
કયા દેવ સહુથી મોટા? વિષ્ણુ કે મહાદેવ?
દસાવતારમાં ભગવાન વિષ્ણુના વિવિધ સ્વરૂપોની વાત કરવામાં આવી છે. ગીતાજી પ્રમાણે જયારે જયારે ધર્મનો વિનાશ થયો છે ત્યારે ત્યારે ઈશ્વરે અવતાર લીધો છે. આને કેટલાક લોકો જુદી રીતે લઈ...
વાસ્તુ: ઈશાન થી નૈરુત્યની વચ્ચે દોષ હોય...
શું આપણે વાસ્તવમાં આઝાદ છીએ? વસ્ત્ર, જીવનશૈલી, ભાષા, એ બધુ વિદેશનું અનુકરણ છે. મુક્ત હ્રદય હોય તો જ મુક્ત છીએ એવું કહેવાય. જ્યાં સુધી આપણે ભારતને મનમાં નહીં રાખીએ...
શું ક-મને બાંધેલી રાખડી રક્ષા કરે ખરી?
ભારતીય તહેવારોની મજા એ છે કે તેમાં કયાંક ક્યાંક તેમાં વિજ્ઞાન પણ દેખાય છે અને ક્યાંક ક્યાંક હવામાન-શાસ્ત્ર પણ દેખાય છે, તો ક્યાંક ક્યાંક મનોવિજ્ઞાન પણ દેખાય છે. ઉત્સવ...