Tag: Baba Ramdev
વિરોધપક્ષવાળાઓને બાબા રામદેવની સલાહ
માનસિક તાણને દૂર કરવા માટે સામાન્ય લોકો તો કોઈ પણ રીત અજમાવી શકે છે, પણ દેશના વિરોધ પક્ષોનાં નેતાઓને તો માત્ર પ્રાણાયામ (ઊંડા શ્વાસ લેવાની ક્રિયા)થી જ ફાયદો થઈ...
અમૂલ અને મધર ડેરીને ટક્કર આપવા સસ્તાં...
નવી દિલ્હી- અમૂલ અને મધર ડેરી જેવી કંપનીઓ દ્વારા હાલમાં જ દૂધના ભાવમાં વધારો ઝીંકાયા બાદ યોગ ગુરુ બાબા રામદેવ તેમનાથી સસ્તાં ડેરી પ્રોડક્ટ્સ સાથે બજારમાં આવ્યાં છે. 27...
સામ્યવાદી શાસનમાં થયેલ કત્લોને હિંસા કહી શકશો?...
નવી દિલ્હીઃ મહાભારત અને રામાયણને લઈને સીતારામ યેચૂરીએ આપેલા વિવાદિત નિવેદનની યોગ ગુરુ બાબા રામદેવે આકરી ઝાટકણી કાઢી હતી. બાબા રામદેવે યેચૂરીને પૂછ્યું કે, શું સામ્યવાદીઓ, ખ્રિસ્તીઓ અને મુઘલોના...
જેલમાં મળેલી પ્રતાડનાથી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને થયું...
નવી દિલ્હીઃ બીજેપી અધ્યક્ષ અમિત શાહ બાદ યોગ ગુરૂ બાબા રામદેવ પણ ભોપાલથી લોકસભા ચૂંટણી લડી રહેલી પ્રજ્ઞા સિંહ ઠાકુરના સમર્થનમાં આવ્યા છે. યોગ ગુરુ બાબા રામદેવ શુક્રવારના રોજ...
પાકિસ્તાનના તો આપણે ત્રણ ટૂકડા જ કરી...
રાયપુર (છત્તીસગઢ) - પુલવામા ટેરર હુમલાના સંદર્ભમાં જાણીતા યોગગુરુ બાબા રામદેવે પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું છે અને કહ્યું છે કે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે એની સાથે લડાઈ કરી...
સંતરામ મંદિરે મોરારિબાપુની માનસ સેવા ધર્મકથામાં CM...
નડિયાદ- નડિયાદમાં યોગીરાજ અવધૂત સંતરામ મહારાજના 188માં સમાધિ મહોત્સવ તથા પ.પૂ. લક્ષ્મણદાસજી મહારાજના સાર્ધ શતાબ્દિ (150માં) મહોત્સવ નિમિત્તે રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં મોરારિ બાપુએ સ્વાધ્યાય...
ધૂમ્રપાન કરવાનું છોડી દોઃ કુંભ મેળામાં સાધુ-સંતોને...
પ્રયાગરાજ - સુપ્રસિદ્ધ યોગગુરુ બાબા રામદેવે ગઈ કાલે અહીં કુંભ મેળાની મુલાકાત લીધી હતી અને કુંભ મેળામાં સામેલ થયેલા સાધુ-સંતોને ધૂમ્રપાન કરવાનું છોડી દેવાની વિનંતી કરી હતી.
રામદેવે એમને કહ્યું...
સોશિયલ મીડિયા પરથી બાબા રામદેવ વિરુદ્ધ આપત્તિજનક...
નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે બાબા રામદેવ વિરુદ્ધ આપત્તિજનક કન્ટેન્ટ હટાવવા માટે ફેસબુક, ગૂગલ, યૂટ્યુબ અને ટ્વિટરને નિર્દેશ આપ્યા છે. દિલ્હી હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું કે પોતાના પ્લેટફોર્મ પરથી આ...
મોદીની નેતાગીરી વિશે કોઈએ પણ શંકા કરવી...
મુંબઈ - યોગગુરુ બાબા રામદેવે કહ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નેતાગીરી અને નીતિઓ વિશે કોઈએ શંકા કરવી ન જોઈએ.
મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપના...