Tag: athletes
વર્ષ 1940માં ભારતીય ઓલિમ્પિક ગેમ્સનું નામ બદલીને...
દેશમાં રમતગમતનો ઇતિહાસ વૈદિક તથા પ્રાચીન કાળથી જોડાયેલો છે. એ સમયે રમતગમતનો હેતુ અને ઉપયોગ શારીરિક વિકાસ તેમજ સ્વસુરક્ષા માટેનો હતો. કહેવાય છે કે ‘સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન રહે...
સારા પર્ફોર્મન્સ માટે પ્રતિબંધિત ડ્રગ્સનું સેવન કરતા...
નવી દિલ્હીઃ લોંગ જમ્પર અને એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (AFI)નાં સિનિયર વાઇસ પ્રેસિડન્ટ અંજુ બોબી જ્યોર્જે ગઈ કાલે એક સ્ફોટક ખુલાસો કર્યો હતો કે દેશના કેટલાક એથ્લીટ્સ ગેમ્સમાં સારો...
નીરજ ચોપરા, શ્રીજેશ આવશે ‘કૌન-બનેગા-કરોડપતિ’ શોમાં
મુંબઈઃ ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ-2020માં મેડલ જીતનાર ભારતના બે એથ્લીટ્સ બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચન દ્વારા સંચાલિત લોકપ્રિય ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ’માં ઉપસ્થિત થવાના છે. સોની ટીવી ચેનલે તેના સત્તાવાર...
પેરાલિમ્પિક્સઃ ભારતનાં છ એથ્લીટ ટોક્યોમાં ક્વોરન્ટીન
ટોક્યોઃ દિવ્યાંગજનો માટેનો રમતોત્સવ પેરાલિમ્પિક્સ-2021 આજથી શરૂ થયો છે. આ માટે ભારતે 54-સભ્યોનો સંઘ મોકલ્યો છે, જેમાં 24 એથ્લીટ્સ છે. આ 24માંથી 6 એથ્લીટને ટોક્યોમાં ક્વોરન્ટીન થવું પડ્યું છે....
ઓલિમ્પિક-સંઘનાં સભ્યો લાલ કિલ્લા ખાતે હાજર રહેશે
નવી દિલ્હીઃ આવતી 15 ઓગસ્ટે દેશના સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે અહીંના ઐતિહાસિક લાલ કિલ્લા ખાતેના ઉજવણી કાર્યક્રમમાં હાજર રહેવાનું ટોક્યો ઓલિમ્પિક્સ-2020માં ભાગ લેનાર તમામ ભારતીય એથ્લીટ્સને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ...
કોરોનાઃ ટોક્યો ઓલિમ્પિક-વિલેજમાં એથ્લીટ્સ માટે ‘એન્ટી-સેક્સ’ પલંગ
ટોક્યોઃ ચેપી કોરોનાવાઈરસ રોગચાળો ફેલાયો હોવાને કારણે અહીં ટોક્યો ઓલિમ્પિક્સમાં ભાગ લેવા આવી રહેલાં એથ્લીટ્સ વચ્ચે નિકટતાં થતી રોકવા માટે આયોજકોએ રસ્તો શોધી કાઢ્યો છે. ઓલિમ્પિક વિલેજમાં એમણે બધાં...