જન્માષ્ટમી નિમિત્તે કૃષ્ણગીતોનો ઓચ્છવ… યૂટ્યૂબ ચેનલ પર લાઈવ

‘ચિત્રલેખા’ના સથવારે, લાલુભાઈ પ્રસ્તુત…

જન્માષ્ટમી તહેવાર નિમિત્તે ઠાકોરજીની મનગમતી સેવાઓ સમર્પિત કૃષ્ણગીતોનો ઓચ્છવ…

‘જય કનૈયાલાલ કી…’

માણોઃ ૧૧ ઓગસ્ટ, ૨૦૨૦, રાતે ૯ કલાકે.

ચિત્રજી સેવાઃ રૂપા ‘બાવરી’

શબ્દ સેવાઃ કાજલ ઓઝા વૈદ્ય

સૂર સેવાઃ હિમાલી વ્યાસ નાયક અને ચિંતન રાણા

નૃત્ય સેવાઃ અવની શાહ

હિંડોળા દર્શનઃ મુખિયાજી મુકુંદ ઉપાધ્યાય

મંચ શણગાર સેવાઃ લાલુભાઈ