Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine subscription
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
chitralekha
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine subscription
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
  • Contact Us
Home News Business ખાતાધારકોને 31-મે સુધી KYC અપડેટ કરાવવા SBIની અરજ
  • News
  • Business

ખાતાધારકોને 31-મે સુધી KYC અપડેટ કરાવવા SBIની અરજ

May 3, 2021

નવી દિલ્હીઃ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેના કરોડો ગ્રાહકો માટે નવું નોટિફિકેશન બહાર પાડ્યું છે, જે મુજબ બેન્કે બધા ખાતાધારકોને તેમના ખાતામાં KYC અપડેટ કરવા નિર્દેશ આપ્યા છે. જો તેઓ આમ કરવામાં નિષ્ફળ જશે તો એ ગ્રાહકોની બેન્કિંગ સર્વિસિસને અટકાવી દેવામાં આવશે. બેન્ક 31 મે પછી જે અકાઉન્ટ્સના KYC નહીં થયા હોય, તે ગ્રાહકોનાં ખાતાઓને ફ્રીઝ કરી દેશે, એમ બેન્ક જણાવ્યું છે.

SBIએ એના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ માહિતી શેર કરતાં કહ્યું હતું કે ગ્રાહકોએ કોઈ પણ અડચણ વિના બેન્કિંગ સેવાઓ ચાલુ રાખવા માટે 31 મે, 2021 સુધીમાં KYC અપડેટ કરાવવું જરૂરી છે. આ માટે ગ્રાહકો તેમના KYC દસ્તાવેજ લઈને તેમની હોમ શાખા અથવા તેમની4 નજીકની શાખામાં જઈ શકે છે. કોરોનાને કારણે બેન્કે આ સુવિધા 31 મે સુધી લંબાવી છે. આ તારીખ પછી જે ખાતામાં KYC અપડેટ કરવામાં નહીં આવે તેમનાં ખાતાંમાં કામકાજ અટકાવી દેવામાં આવશે, એમ બેન્કે ઉમેર્યું હતું.

Important announcement for our customers in view of the lockdowns in place in various states. #KYCUpdation #KYC #StayStrongIndia #SBIAapkeSaath #StaySafe #StayStrong pic.twitter.com/oOGxPcZjeF

— State Bank of India (@TheOfficialSBI) May 1, 2021

KYC કેવી રીતે અપડેટ કરાવવું?

કોરોના રોગચાળાને કારણે જે લોકો બેન્કમાં જવા માગતા ના હોય તેમણે પોસ્ટ દ્વારા કે ઈમેઇલ દ્વારા kYC અપડેટ કરી શકે છે. ગ્રાહકો બેન્કની મુલાકાત વિના KYC સાથે સંબંધિત દસ્તાવેજ પણ મોકલી શકે છે. આવી સ્થિતિમાં જ્યારે kYC અપડેટ થાય છે, ત્યારે ગ્રાહકોને ફોનમાં SMS મોકલીને મૂચિત કરવામાં આવશે.

 

 



























  • TAGS
  • Accountholders
  • Current Account
  • Email
  • KYC
  • notification
  • Saving Account
  • SBI
  • SMS
  • State Bank of India
Previous articleબજાજ ઓટો લાવી રહી છે બે ઈલેક્ટ્રિક-બાઈક
Next articleકોરોનાની દવાઓ પરથી કસ્ટમ-ડ્યુટી, GST દૂર કરાઈ
amishjoshi

RELATED ARTICLESMORE FROM AUTHOR

PM મોદીની મુલાકાત વખતે NSE IX, CSE વચ્ચે સમજૂતી કરાર  

સેન્સેક્સ 678 પોઇન્ટ ઊછળ્યોઃ નિફ્ટી 24,900ને પાર

જથ્થાબંધ ફુગાવો 14 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો

Recent Posts

  • રાજ્યમાં 25 જૂન સુધી ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના
  • ભાજપથી નિકટતાની અટકળો વચ્ચે થરૂરે કહ્યું, પાર્ટી સાથે મારા કેટલાક મતભેદ
  • બેંગ્લોર એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી, તપાસ કરી તો સામે આવ્યું કે…
  • લીડરશિપ એટલે શું?
  • માનવ દાણચોરી: નોકરીને બહાને હજારોથી વધુ આદિવાસી બાળકોનો શિકાર?

For Advertising

  • 022-66921910
  • advertise@chitralekha.com

For Technical Queries

  • +91 98206 49692
  • web@chitralekha.com

Follow Us On

Subscriber Now

© Chitralekha 2025 . All rights reserved.
Created by #Liveblack