મહારાણા પ્રતાપની મૂર્તિનું મુખ્યપ્રધાને અનાવરણ કર્યું

સૂરતઃ શહેરના ગોડાદરા વિસ્તારમાં મહારાષ્ટ્રિયન રાજપૂત સમાજ દ્વારા સ્થાપિત મહારાણા પ્રતાપની પ્રતિમાનું મુખ્યપ્રધાનના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું.