વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારના શરૂઆત કરતાં પહેલા નલિયાથી સીધા માતાના મઢ પહોંચ્યા હતા. ત્યાં મા આશાપુરાના દર્શન કરીને માતાજીની આરતી ઉતારી હતી.
PM મોદીએ મા આશાપુરાના દર્શન કર્યા
તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]