GalleryNews & Event PM મોદીએ મા આશાપુરાના દર્શન કર્યા November 27, 2017 Share on Facebook Tweet on Twitter વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારના શરૂઆત કરતાં પહેલા નલિયાથી સીધા માતાના મઢ પહોંચ્યા હતા. ત્યાં મા આશાપુરાના દર્શન કરીને માતાજીની આરતી ઉતારી હતી.