Home Tags Vaccine

Tag: Vaccine

‘હાલના પુરાવા જોતાં કોરોના-રસીના ચોથા-ડોઝની જરૂર નથી’

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) સંસ્થા ખાતે ચેપી રોગોના વિભાગના ભૂતપૂર્વ વડા ડો. રમણ ગંગાખેડકરનું કહેવું છે કે કોરોનાવાઈરસ અને તેના પ્રકારો વિશે હાલના...

દિલ્હી હાઈકોર્ટે બાબા રામદેવની ઝાટકણી કાઢી

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસની રસીના સંબંધમાં યોગગુરુ બાબા રામદેવે કરેલા અમુક વિવાદાસ્પદ નિવેદનો બદલ દિલ્હી હાઈકોર્ટે એમને ફટકાર લગાવી છે. વડી અદાલતે એ હકીકત અંગે પણ નારાજગી વ્યક્ત કરી છે,...

મધ્યપ્રદેશમાં વિદ્યાર્થીઓને એક જ સીરિંજથી રસી આપી

ભોપાલ: મધ્યપ્રદેશના સાગર શહેરની એક ખાનગી શાળામાં કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસીકરણ કાર્યક્રમ દરમિયાન ૩૯ સ્કૂલ વિદ્યાર્થીઓને એક જ સીરિંજથી રસી આપવાની ચોંકાવનારી ઘટના બની છે. આ ભયંકર ભૂલ બદલ વેક્સિનેટર સામે...

મંકીપોક્સની પણ રસી આવશે?

મુંબઈઃ ભારતમાં મંકીપોક્સ વાઈરસના ચાર કેસ નોંધાયા છે અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ આ વાઈરસને જાગતિક જાહેર આરોગ્ય સંકટ તરીકે ઘોષિત કર્યો છે ત્યારે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ...

વિદેશ જનારાઓને કોરોના બૂસ્ટર-ડોઝની કદાચ મંજૂરી અપાશે

નવી દિલ્હીઃ નિર્ધારિત આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સનો આજથી આરંભ કરવામાં આવી રહ્યો છે ત્યારે શિક્ષણ કે રોજગાર મેળવવા માટે, ખેલકૂદ સંબંધિત પ્રવાસે જવા અને કોઈ સત્તાવાર કે ધંધાકીય કાર્યક્રમમાં હાજરી આપવા...

12-14 વયજૂથનાં બાળકોનું કોરોના-રસીકરણ 16 માર્ચથી શરૂ

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જાહેરાત કરી છે કે દેશમાં કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસીકરણ ઝુંબેશ અંતર્ગત 12-14 વર્ષના વયજૂથમાં આવતાં બાળકોને આવતી 16 માર્ચથી રસી આપવાનું શરૂ કરવામાં આવશે....

રસી-ન-લેનારાઓને પણ લોકલ-ટ્રેનોમાં પ્રવાસ કરવા દોઃ મુંબઈ-હાઈકોર્ટ

મુંબઈઃ કોરોનાવાઈરસ ચેપી બીમારીને રોકવા માટેની રસી ન લીધી હોય એવા નાગરિકોને પણ મુંબઈની લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવા દેવા વિશે વિચારવાનું મુંબઈ હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારને જણાવ્યું છે. ચીફ જસ્ટિસ...

બધાંને બૂસ્ટર-ડોઝ આપવાનો હાલ વિચાર નથીઃ સરકાર

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાવાઈરસ ચેપી બીમારીનાં ઘટી ગયેલા કેસ અને સ્થિર થઈ ગયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને પુખ્ત વયની તમામ વ્યક્તિઓને કોવિડ-19 બૂસ્ટર રસી ડોઝ આપવાનું શરૂ કરવાનો ભારત સરકારનો...

વિટામીન-Dની ઉણપ રસીની અસરકારકતા ઘટાડી શકે: નિષ્ણાત

મુંબઈઃ દેશભરમાં છેલ્લા અમુક અઠવાડિયાથી કોરોનાવાઈરસના કેસ ઘટી રહ્યા છે. નવા ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા એક લાખથી નીચે આવી ગઈ છે. આજે દેશમાં નવા 50,000 કેસ નોંધાયા હતા. છેલ્લા 40...

PM  કેર્સ ફંડમાં 2020-21માં ત્રણ ગણો વધારો...

નવી દિલ્હીઃ કોરોના રોગચાળા જેવી કોઈ પણ ઇમર્જન્સી સ્થિતિને પહોંચી વળવા માટે પ્રાથમિક ઉદ્દેશથી PM કેર્સ ફંડ નામે એક જાહેર ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ 2020-21માં આ ફંડ...