Tag: Somnath
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલનાં અસ્થિઓનું...
વેરાવળઃ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલના અસ્થિ વિસર્જન આજે ત્રિવેણી સંગમ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સ્વ. કેશુભાઈ પટેલના પરિવારજનો-સ્વજનો, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે...
સોમનાથ ટ્રસ્ટ દ્વારા થઇ રહી છે અદભૂત...
અમદાવાદઃ કોરોનાની મહામારીએ વિશ્વને જ્યારે આખાને મુશ્કેલીમાં મુક્યું છે ત્યારે વહિવટી તંત્ર પણ આ મહામારીને પહોંચી વળવા અથાગ પ્રયત્નો કરી રહ્યું છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ ટ્રસ્ટ ધાર્મિક...
સોમનાથને શ્રેષ્ઠ સ્વચ્છ તીર્થધામનો એવોર્ડ…
ગીર સોમનાથઃ દ્વાદશ જયોતિર્લિંગના પ્રથમ જ્યોતિર્લિંગ અને ગુજરાતના પવિત્ર યાત્રાધામ એવા સોમનાથને શ્રેષ્ઠ સ્વચ્છ તીર્થધામ તરીકેનો એવોર્ડ મળ્યો છે. કેન્દ્ર સરકારના જલશક્તિ, પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા આ એવોર્ડની...
સતાધારના મહંત જીવરાજ બાપુની વિદાયથી શોકનું મોજું,...
રાજકોટ- જીવરાજ બાપુની જય...જીવરાજ બાપુની જય......મધરાત્રે આ ઘોષ ગૂંજી ઉઠ્યો. ગીરના જંગલ વચ્ચે આવેલી જગપ્રસિધ્ધ સત્તાધારની જગ્યાએ ગઇકાલે, 19મી ઓગસ્ટે આમ તો રાત પડી જ નહીં પણ હા, ધર્મ,ભક્તિ,અધ્યાત્મનું...
ભગવાન સોમનાથનો યજ્ઞદર્શન શૃંગાર
સોમનાથઃ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણના છઠ્ઠા દિવસે ભગવાન સોમનાથને યજ્ઞ દર્શન શૃંગાર કરવામાં આવ્યા હતા. પૌરાણીક ઋષી પરંપરા જીવંત ભગવાન ભોળાનાથના શૃંગારના દર્શન કરી ભક્તો...
શ્રાવણના પ્રથમ દિવસે સોમનાથના બિલ્વશૃંગાર દર્શન
સોમનાથઃ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ખાતે પવિત્ર શ્રાવણ માસની શરુઆત થતા ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. શ્રાવણ માસના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભક્તો ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે અહીંયા...
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવઃ શ્રાવણની શિવ આરાધના
પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે. વરસાદની હેલી નવસૃજનની શક્યતાઓ લઇને આવે છે તેવા આ ભક્તોના વહાલા એવા શ્રાવણમાં શિવમહિમાના ગાનનું અનેરું મહાત્મ્ય ગવાયું છે. સંસારની આધિવ્યાધિ ઉપાધિમાં...
સોમનાથમાં 9માં વર્ષે પણ એક મંડળે કરી...
સોમનાથઃ અમદાવાદના બાપા સીતારામ સેવામંડળના સભ્યો દ્વારા સતત 9માં વર્ષે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં સ્વચ્છતા ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. 350 જેટલા સ્વયંસેવકો મંડળના પ્રમુખ હરેશભાઇ સોનીએ સૂચિત કરેલી...
આજનું ખંડગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે, વેધ 4...
સોમનાથઃ આજે 16 જૂલાઈએ અષાઢ સુદ પૂનમને મંગળવારના ખંડગ્રાસ ચંદ્રગ્રહણ યોગ બની રહ્યો છે. આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું છે. જેને લઇને દેશવિદેશમાં મંદિરો ગ્રહણ પાળવામાં આવશે. ગુજરાતના પણ તમામ...
સોમનાથના સાનિધ્યમાં વિશ્વ યોગ દિવસ…
ગીર-સોમનાથઃ ગીર સોમનાથ જિલ્લા કક્ષાની ઉજવણી સોમનાથ મંદિર પરિસરમાં કરવામાં આવી હતી. જેમાં બીજ નિગમના ચેરમેન રાજસીભાઇ જોટવાના અધ્યક્ષ સ્થાને દીપ પ્રાગટ્યથી આ પ્રસંગનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
ત્યાર બાદ...