Home Tags Serum Institute of India

Tag: Serum Institute of India

‘ચીનમાં કોરોનાનો નવો-ફેલાવોઃ ભારતે ડરવાની જરૂર નથી’

પુણેઃ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ના સીઈઓ અદર પૂનાવાલાએ ચીનમાં કોરોનાવાઈરસના ફરી વધી ગયેલા કેસ અંગે ચિંતા વ્યક્ત કરી છે, પણ કહ્યું છે કે, 'ભારતમાં રસીકરણનું કવરેજ ઉત્તમ રહ્યું...

કોવિશીલ્ડ બૂસ્ટર ડોઝ રૂ.600 (કરવેરા-અલગ) કિંમતમાં પડશે

મુંબઈઃ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદર પૂનાવાલાનું કહેવું છે કે એમની કંપની દ્વારા નિર્મિત કોવિશીલ્ડ કોરોનાવાઈરસ પ્રતિરોધક રસીના બૂસ્ટર ડોઝ રૂ. 600 (કરવેરા અલગ) કિંમતમાં પડશે. પૂનાવાલાએ એમ પણ...

3+ વયનાં બાળકો માટેની રસી 6-મહિનામાં: પૂનાવાલા

મુંબઈઃ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર અદર પૂનાવાલાએ કહ્યું છે કે ભારત દેશ હવે કોરોનાવાઈરસ રોગચાળા જેવી આફતોનો સામનો કરવા માટે વધારે સારી રીતે સજ્જ બની...

8-EU દેશો, સ્વિટ્ઝરલેન્ડે કોવિશીલ્ડ રસીને માન્યતા...

બ્રસેલ્સ/નવી દિલ્હીઃ ભારત સરકારે વિનંતી બાદ કડક વલણ અખત્યાર કર્યા બાદ યૂરોપીયન યૂનિયન (EU )ના 8 દેશો અને સ્વિટ્ઝરલેન્ડે સીરમ ઈન્સ્ટિયૂટ ઓફ ઈન્ડિયા દ્વારા નિર્મિત કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસી કોવિશીલ્ડને માન્યતા...

ભારતમાં ‘સ્પુતનિક-વી’ રસી બનાવવા સીરમે પરવાનગી માગી

પુણેઃ બ્રિટનની ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની 'કોવિશીલ્ડ' અને અમેરિકાની નોવાવેક્સની 'કોવોવેક્સ' રસીઓનું ભારતમાં નિર્માણ કર્યા બાદ અત્રેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા કંપનીએ રશિયાની ‘સ્પુતનિક-વી’ કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસીનું પણ ભારતમાં નિર્માણ કરવા માટે કેન્દ્રીય...

પૂનાવાલા,પરિવારને Z-પ્લસ સુરક્ષા આપવા હાઈકોર્ટમાં અરજી

મુંબઈઃ બુધવારે બોમ્બે હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરવામાં આવી છે, જેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના CEO અદાર પૂનાવાલા અને તેમના પરિવાર માટે Z  પ્લસ સુરક્ષાની માગ કરવામાં આવી છે....

‘ભારતમાં જુલાઈ સુધી રસીની અછત ચાલુ રહેશે’

લંડનઃ ભારતમાં એક બાજુ કોરોનાવાઈરસ મહાબીમારીના કેસ વધી રહ્યાની ચિંતા છે તો બીજી બાજુ આ રોગપ્રતિરોધક રસીની અછતની સમસ્યા પણ સતાવી રહી છે. આ કટોકટી વચ્ચે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ...

દબાણને કારણે અદાર પૂનાવાલા-(કોવિશીલ્ડ) બ્રિટન જતા રહ્યા

લંડન/પુણેઃ એક આશ્ચર્યજનક ઘટનામાં, અત્રે ‘કોવિશીલ્ડ’ કોરોના-પ્રતિરોધક રસીની ઉત્પાદક સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલા કેટલીક ધમકીઓથી કંટાળીને દેશ છોડીને બ્રિટન જતા રહ્યા છે. ભારતમાંથી વિમાન પ્રવાસીઓ પર...

રાજ્યો માટે સીરમે ‘કોવિશીલ્ડ’ રસીની કિંમત ઘટાડી

પુણેઃ દેશમાં કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસીની કિંમતના મુદ્દે ઉહાપોહ થયો હોવાથી 'કોવિશીલ્ડ' રસીની ઉત્પાદક સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ આજે જાહેરાત કરી છે કે તે રાજ્ય સરકારોને આપવામાં આવનાર આ રસીના પ્રતિ...

કોવિશીલ્ડઃ ખાનગી હોસ્પિટલોને મળશે રૂ.600માં, રાજ્યોને રૂ.400માં

પુણેઃ કોરોના-પ્રતિબંધાત્મક રસી ‘કોવિશીલ્ડ’ની ઉત્પાદક સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કહ્યું છે કે તે ખાનગી હોસ્પિટલોને આ રસી પ્રતિ ડોઝ રૂ. 600ની કિંમતે વેચશે જ્યારે રાજ્ય સરકારોને પ્રતિ ડોઝ રૂ....