Tag: SDRF
મોરબી પૂલ દુર્ઘટનામાં સરકારનો ભીનું સંકલવાનો પ્રયાસ
મોરબીઃ મોરબીમાં ઝૂલતો પૂલ તૂટી પડવાના ( દેમાં 135થી વધુ લોકોનાં મોત થયાં છે) ત્રણ દિવસ પછીખરાબ મારામત માટે જવાબદાર કંપનીના માલિક હજી પણ લાપતા છે. ઓરેવા કંપનીને માર્ચ...
મોરબીમાં PM મોદીએ મૃતકોના પરિવારોને સાંત્વના પાઠવી
મોરબીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી મોરબી પહોંચ્યા છે. તેમણે સૌપ્રથમ મોરબીમાં દુર્ઘટનાગ્રસ્ત ઝૂલતા પૂલનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. ત્યાર બાદ તેઓ મૃતકોના 23 પરિવારોને મળશે. તેઓ સિવિલ હોસ્પિટલમાં ઝૂલતા...
ઓરેવાના બે કર્મચારી સહિત નવની ધરપકડ, MD...
મોરબીઃ મોરબીમાં પૂલ તૂટ્યા પછી પોલીસે ઓરેવાના બે કર્મચારીઓની ધરપકડ કરી છે. આ બંને પૂલનું દેખરેખનું કામ કરતા હતા.પોલીસે આ બે કર્મચારી સહિત નવ જણની ધરપકડ કરી છે. પોલીસે...
PM મોદી પીડિતોને મળવા આવતી કાલે મોરબી...
અમદાવાદઃ વડા પ્રધાન મોદી મંગળવારે (પહેલી નવેમ્બરે) મોરબી જશે. અહીં એક દિવસ પહેલાં કેબલ સસ્પેન્શન પૂલ તૂટવાથી મોટી દુર્ઘટના બની હતી, જેમાં મોતનો આંકડો 190ને પાર થયો છે. વડા...
કુંડારિયાના પરિવારનાં 12નાં મોતઃ પૂલ દુર્ઘટનામાં વધતો...
મોરબીઃ રાજ્યમાં મોરબી પૂલ અકસ્માતમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. અત્યાર સુધી 180થી વધુ મોત થયાં છે. આ ઝૂલતો પૂલ તૂટતાં 400થી વધુ લોકો નદીના પાણીમાં પડ્યા હતા....
સરકાર દ્વારા ખેડૂતો માટે રૂ. 600 કરોડથી...
ગાંધીનગરઃ રાજ્ય સરકારે રાજ્યના આઠ લાખથી વધુ ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે ખેડૂતો માટે રૂ. ૬૩૦.૩૪ કરોડનું સહાય પેકેજ જાહેર કર્યુ છે. રાજ્યમાં ર૦રરની ખરીફ મોસમમાં વરસાદને...
કેદારનાથ હેલિકોપ્ટર દુર્ઘટનામાં સાતનાં મોતઃ ત્રણ ગુજરાતી
કેદારનાથઃ ઉત્તરાખંડમાં કેદારનાથ ધામમાં મોટી દુર્ઘટના ઘટી હતી, જેમાં સાત લોકોનાં મોત થયાં છે. અહીં એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. કેદારનાથથી બે કિલોમીટર દૂર ગરુડચટ્ટીમાં આ અકસ્માત સર્જાયો હતો....
MPમાં બસ નર્મદા નદીમાં પડતાં 13નાં મોત
ભોપાલઃ મધ્ય પ્રદેશના ધાર જિલ્લાની ઇન્દોરથી પુણે જઈ રહેલી મહારાષ્ટ્ર રોડવેઝની એક બસ ખલઘાટ વિસ્તારમાં પૂલની રેલિંગ તોડ્યા પછી નર્મદા નદીમાં પડી ગઈ હતી. અત્યાર સુધી 15 લોકોને બચાવવામાં...
‘તાઉ’તે’ને લઈ આર્મી સજ્જઃ કેન્દ્રની મદદની ખાતરી
અમદાવાદઃ ‘તાઉ’તે’ તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાનમાં ફેરવાયું છે. ‘તાઉ’તે’ વાવાઝોડાને પગલે ભારતીય સેના સંપૂર્ણ રીતે સજજ બની ગઈ છે. ગુજરાતમાં આર્મીની લગભગ 180 જેટલી ટીમો તહેનાત કરી દેવામાં આવી...
ચાર-રાજ્યોને ધમરોળી ગુજરાત તરફ વધતું વાવાઝોડું: 12નાં...
અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલું સૌથી મોટું વાવાઝોડું ‘તાઉ’તે’ હવે કેરળ તથા કર્ણાટકમાં ભારે વરસાદ સાથે કાચાં મકાનો તથા સંદેશવ્યવહારને નુકસાન પહોંચાડીને મહારાષ્ટ્ર તથા ગોવા થઈને હવે ગુજરાત ભણી આગળ...