Tag: Sardar VallabhBhai Patel
દિનકર જોષી તરફથી નેશનલ આર્કાઈવ્સ ઓફ ઈન્ડિયાને...
મુંબઈઃ સુપ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર દિનકરભાઈ જોષીએ પોતે દાયકાઓ સુધી સાચવી રાખેલો એક અમૂલ્ય, વિરાસત સમાન સંગ્રહ ભારત સરકાર સંચાલિત નેશનલ આર્કાઈવ્સ ઓફ ઈન્ડિયા (NAI) સંસ્થાને કાયમી જાળવણી માટે દિલ્હી...
વલ્લભભાઈ પટેલને ‘લોખંડી પુરુષ,’ ‘સરદાર’ની પદવી આ...
નવી દિલ્હીઃ ‘લોખંડી પુરુષ’ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી ઊજવાઈ રહી છે. તેમની જન્મ જયંતીને દેશમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઊજવવામાં આવે ચે. તેઓ સ્વતંત્ર ભારતના પહેલા નાયબ વડા પ્રધાન...
‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ 28-31 ઓક્ટોબરે ખુલ્લું રહેશે
ગાંધીનગરઃ કેવડિયા ખાતે સરદાર પટેલનું સ્મારક ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ તથા અન્ય પર્યટન સ્થળો 28-31 ઓક્ટોબરના દિવસો દરમિયાન ખુલ્લા રાખવામાં આવશે. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસરે આજે આ ખુલાસો...
અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવની વિશેષતાઓ
અમદાવાદ: અહીંનું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ અગાઉ ક્રિકેટની રમતના વિવિધ રેકોર્ડ્સ માટે જાણીતું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી તૈયાર થયેલું આ સ્ટેડિયમ વિશ્વના આ સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ તરીકે...
વિસ્ટાડોમ કોચવાળી કેવડિયા-અમદાવાદ જનશતાબ્દી એક્સપ્રેસ…
કેવડિયા સ્ટેશન ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સ્મારકથી પાંચ-છ કિલોમીટર દૂર આવેલું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ રેલવે સ્ટેશનનું ભૂમિપૂજન કર્યું હતું.
કેવડિયામાંથી 8-ટ્રેન શરૂઃ ‘સ્ટેચ્યુ-ઓફ-યુનિટી’ જવાનું આસાન બન્યું
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના કેવડિયા નગરસ્થિત સરદાર વલ્લભભાઈ પટેલના સ્મારક ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી‘ને જોડતી આઠ ટ્રેનોને આજે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી લીલી ઝંડી બતાવી...
‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું રક્ષણ 272 CISF જવાનો...
અમદાવાદઃ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ સ્મારક-પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના રક્ષણ માટે સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યૂરિટી ફોર્સ (CISF)ના જવાનોને તૈનાત કરવાના પ્રસ્તાવને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંજૂરી આપી...
સાતમી માર્ચ, સરદારની ધરપકડ અને એમની જેલ...
રાજકોટઃ બોરસદથી આગળનું રાસ-કંકાપુરા ગામ, 19મી માર્ચનો દિવસ અને આ દિવસે એંસી વર્ષના એક ડોશીમાએ ગાંધીજીને એક લિટીનો સવાલ પૂછ્યો કે હેં, વલ્લભભાઇ છૂટશે? ગાંધીજીએ કહ્યું, “જો તમે કહો...
પીએમ મોદીએ સરદાર પટેલને 144મી જન્મતિથિએ શ્રદ્ધાંજલિ...
કેવડિયા (ગુજરાત) - વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પ્રથમ ગૃહ પ્રધાન અને ભૂતપૂર્વ પ્રથમ નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલને આજે એમની 144મી જન્મતિથિ નિમિત્તે અત્રે પટેલના સ્મારક 'સ્ટેચ્યુ...