Tag: RTPCR
કોરોના સંક્રમિતોના સંપર્કમાં આવવાથી તપાસની જરૂર નહીં:...
નવી દિલ્હીઃ કોરોના સંક્રમિત વ્યક્તિઓના સંપર્કમાં આવેલા લોકોની ત્યાં સુધી તપાસ કરવાની જરૂર નથી, જ્યાં સુધી તેમની ઓળખ અન્ય બીમારીઓથી પીડિત વધુ જોખમવાળી વ્યક્તિના રૂપે ના કરવામાં આવી હોય,...
લોકો ‘ઓમિક્રોન’ને હળવાથી લેવાની ભૂલ ના કરેઃ...
લંડનઃ કોરોના વાઇરસ એક મામૂલી બીમારી બનીને રહી જશે, એવું લોકોનું માનવું ભૂલ ભરેલું છે. લોકોએ હજી અનેક વર્ષો સુધી સતર્ક રહેવાની જરૂર છે, એમ કહેતાં ઇમ્પિરિયલ કોલેજ-લંડનના રોગચાળાના...
ઓમિક્રોનઃ મહારાષ્ટ્રમાં યાત્રીઓને સાત દિવસ ક્વોરોન્ટિન ફરજિયાત
નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકા સહિત 15 દેશોમાં કોરોના વાઇરસના વધુ સંક્રમણ ફેલાવનારા નવા ઓમિક્રોન વેરિયેન્ટે વિશ્વમાં દહેશત ફેલાવી છે. દેશમાં પણ કેન્દ્ર અને રાજ્ય સરકારે સાવધાની રૂપે આકરું વલણ...
સંસદનું ચોમાસું સત્ર 19 જુલાઈથી
નવી દિલ્હીઃ સંસદનું ચોમાસું સત્ર આવતી 19 જુલાઈથી શરૂ થશે અને 1 ઓગસ્ટ સુધી ચાલશે. સત્ર દરમિયાન 19 દિવસ કામકાજના રહેશે. આ જાણકારી લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આપી છે.
તમામ...