Tag: Ram Nath Kovind
દલિતો, આદિવાસીઓ મને તેમના પ્રતિબિંબ તરીકે જોઈ...
નવી દિલ્હીઃ દેશના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) એન.વી. રમન્ના એ સંસદના સેન્ટ્રલ હોલમાં આયોજિત એક સમારોહમાં 64 વર્ષીય દ્રોપદી મુર્મુને 15મા રાષ્ટ્રપતિ તરીકે સોગંદ અપાવડાવ્યા હતા. આ પ્રસંગે...
રાષ્ટ્રપતિની ચૂંટણી: આજે મતગણતરી અને પરિણામ
નવી દિલ્હીઃ દેશને આજે નવા, 15મા રાષ્ટ્રપતિ મળશે. આ પદ માટે ગયા સોમવારે થયેલા મતદાન બાદ આજે મતગણતરી હાથ ધરાશે. આ પદની ચૂંટણીમાં દેશના સંસદસભ્યો અને વિધાનસભ્યોએ મતદાન કર્યું...
મોદી સહિતના મહારથીઓએ રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં મતદાન કર્યું
નવી દિલ્હીઃ દેશના નવા, 15મા રાષ્ટ્રપતિની ચૂંટણી કરવા માટે આજે મતદાનનો દિવસ છે. સવારે 10 વાગ્યાથી મતદાન શરૂ થયું છે જે સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે. આ ચૂંટણીમાં શાસક...
રાષ્ટ્રપતિ કોવિંદને બીજી મુદત નહીં?
રાષ્ટ્રપતિ તરીકે વિદાય લઈ રહેલા રામનાથ કોવિંદને નવી દિલ્હીમાં હાર્દસમા વિસ્તારમાં જનપથ રોડ પર ભવ્ય બંગલો - 12, જનપથ ફાળવવામાં આવ્યો છે. આવતી 25 જુલાઈએ કોવિંદ આ નવા સરકારી...
રાષ્ટ્રપતિપદની ચૂંટણીઃ 18-જુલાઈએ મતદાન, 21-જુલાઈએ પરિણામ
નવી દિલ્હીઃ દેશને ટૂંક સમયમાં જ નવા રાષ્ટ્રપતિ મળશે. 21 જુલાઈ સુધીમાં નવા રાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવનાર છે. ચૂંટણી પંચે એ માટેનો કાર્યક્રમ આજે જાહેર કર્યો છે. 18 જુલાઈએ...
‘INS વલસુરા’ જામનગરમાં ‘પ્રેસિડન્ટ્સ કલર’થી સમ્માનિત
રાષ્ટ્રપતિ કોવિંદ ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કરી રહ્યા છે.
આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નૌકાદળના વડા એડમિરલ આર. હરિકુમાર, નાયબ વડા વાઈસ-એડમિરલ એમ.એ. હમ્પીહોલી તથા અન્ય વરિષ્ઠ...
મુંબઈ: રાજભવનમાં નવા દરબાર હોલનું ઉદઘાટન
(તસવીર સૌજન્યઃ @rashtrapatibhvn, @CMOMaharashtra)
દેશમાં 21 ગ્રીનફિલ્ડ એરપોર્ટ્સને મંજૂરી અપાઈ
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે બજેટ સત્રના આરંભે સંસદના બંને ગૃહના સભ્યોની સંયુક્ત બેઠકને સંબોધિત કરી હતી. એમણે તેમના સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારે વીતી ગયેલા વર્ષમાં...
કાનપુરમાં ઇલેક્ટ્રિક બસે અનેક લોકોને કચડ્યાઃ છનાં...
કાનપુરઃ ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક બેકાબૂ ઇલેક્ટ્રિક બસે કેટલાય લોકોને કચડ્યા હતા. એ બસની ઝડપ એટલી તેજ હતી કે એમાં કેટલીય ગાડીઓ અને મોટરસાઇકલ-સ્કૂટરને નુકસાન પહોંચાડ્યું હતું. આ દુર્ઘટનામાં...